Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$NaA$ અને $NaB$ [ નિર્બળ એસિડ $HA$ અને $HB$ ] ક્ષારના જલવિભાજન અચળાંક અનુક્રમે $10^{-8}$ અને $10^{-10} $છે. જો નિર્બળ એસિડ $HC$ નો વિયોજન અચળાંક $10^{-5}$ હોય તો એસિડીક પ્રબળતાનો ઉતરતો ક્રમ $= ?$
દ્રાવણમાં ક્ષાર $AB$ની દ્રાવ્યતા નીપજ $1\times10^{-8}$ છે જેમાં $A^+$ આયનોની સાંદ્રતા $10^{-3}\, M$ છે. જ્યારે $B^-$ આયનની સાંદ્રતા કેટલી રાખવામાં આવે છે ત્યારે ક્ષારનું અવક્ષેપન થશે.