$H_2, \,N_2$ અને $NH_3$ ના પ્રક્રિયા મિશ્રણનું આંશિક દબાણ અનુંક્રમે $2$ વાતા, $1$ વાતા. અને $3$ વાતા છે. જો $725\,K$ એ $N_2 + 3H_2 $ $\rightleftharpoons$ $ 2NH_3$ નું $K_P$ નું મૂલ્ય $4.28 \times 10^{-5}\,\, atm^{-2}$ હોય તો પ્રક્રિયા કઈ દિશામાં થશે ?
  • A
    પુરોગામી
  • B
    પ્રતિગામી
  • C
    કઇ થાય નહિ
  • D
    પ્રક્રિયાની દિશા કહી શકાય નહિ.
Medium
Download our app for free and get startedPlay store
b
\(N_2\)  +  \(3H_2\) \(H{g_2}C{l_2} \rightleftharpoons Hg_2^{2 + } + 2C{l^ - }\) \(2NH_3\)

\(1\, atm\)   \(2\, atm\)      \(3 \,atm\)

\(Q = \frac{{{3^2}}}{{1 \times {2^3}}} = \frac{9}{8}\,\,\,\,\,\,\,\,\,\,{K_P} = 4.8 \times {10^{ - 6}}\)

\(K_P < Q\) આથી સંતુલન પ્રક્રિયા એ પહોંચવા માટે પ્રક્રિયા પ્રતિગામી થાય છે

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    રાસાયણિક પ્રક્રિયામાં પ્રતિગામી પ્રક્રિયા માટે દર અચળાંક $7.5 \times  10^{-4}$ અને સંતુલન અચળાંક $1.5$ છે. પુરોગામી પ્રક્રિયા માટે દર અચળાંક ....... થશે.
    View Solution
  • 2
    નીચેના પૈકી ક્યુ લ-શેટેલિયરના સિદ્ધાંત મુજબ સમજાવી શકાય છે ?
    View Solution
  • 3
    $A + B $ $\rightleftharpoons$ $ C + D$ પ્રક્રિયામાં સંતુલન અચળાંક પ્રયોગોમાં $K$ હોય. જ્યારે $A$ અને $B$ દરેકના પ્રારંભિક મોલ $1.0 $ હોય. તેવી જ રીતે સમાન અવસ્થા હેઠળ બીજા પ્રયોગોમાં જો $A$ અને $B$ ના પ્રારંભિક મોલ $2$ અને $3$ મોલ લઈએ તો સંતુલન અચળાંકનાં મૂલ્ય શોધો.
    View Solution
  • 4
    $CH_3COOH_{(l)} + C_2H_5OH_{(l)} $$\rightleftharpoons$$ CH_3COOC_2H_5{(l)} + H_2O_{(l)}$ એસ્ટરીકરણ પ્રક્રિયા માટે $K_c 4$ છે. જો એસિડ અને આલ્કોહોલ દરેકના $4$ મોલ પ્રારભમાં લેવામાં આવે છે. એસિડની સંતુલને સાંદ્રતા કેટલી થશે ?
    View Solution
  • 5
    $N _{2} O _{4}( g ) \rightleftharpoons 2 NO _{2}( g ).$ પ્રકિયા ને ધ્યાનમાં લો.

    તાપમાન કે જે $K _{ C }=20.4$ અને  $K _{ P }=600.1,$ ....... $K$

    [ધારો કે બધા વાયુઓ આદર્શ છે અને $R =0.0831\, L\,bar \, K ^{-1} mol ^{-1}]$

    View Solution
  • 6
    $200\,°C$ એ $PCl_5$ ની બાષ્પઘનતા $(V.D.) 60$ (અવલોકીત) છે તો $PCl_5$  માટે વિયોંજન અંશ ..........$\%$ (અણુભાર) $=$ $208.5$
    View Solution
  • 7
    પ્રક્રિયા $2AB \rightleftharpoons {A_2} + {B_2}$ માટે સંતુલન અચળાંક $49$ હોય, તો પ્રક્રિયા $AB \rightleftharpoons 1/2{A_2} + 1/2{B_2}$ માટે સંતુલન અચળાંક ........... થશે.
    View Solution
  • 8
    $721\,K$ તાપમાને પ્રક્રિયા ${H_2} + {I_2} \rightleftharpoons 2HI$ માટે સંતુલન અચળાંકનું મૂલ્ય $50$ છે. જો પ્રણાલીમાં $H_2$ અને $I_2$ દરેકની $0.5$ મોલ ઉમેરવામાં આવે, તો સંતુલન અચળાંક મૂલ્ય ............. થશે.
    View Solution
  • 9
    નિશ્ચિત તાપમાને $N_2$$O_4$ ની બાષ્પઘનતા $30$ છે. આ તાપમાને $N_2$$O_4$ ના વિયોજનની ટકાવારી.......$\%$ શોધો ?
    View Solution
  • 10
    $2 NOCl ( g ) \rightleftharpoons 2 NO ( g )+ Cl _{2}( g )$

    એક પ્રયોગ માં, $2.0$ મોલ $NOCl$ ને એક લિટરના ચંબુ (ફ્લાસ્ક) માં મૂકવામાં આવ્યુ અને $NO$ ની સાંદ્રતા, સંતુલન સ્થપાયા પછી, $0.4 mol / L$ પ્રાપ્ત થયેલી છે તો $30^{\circ} C$ એ સંતુલન અચળાંક............. $\times 10^{-4}$ છે.

    View Solution