$H_2A$ પ્રકારના પ્રત્યેક ડાયપ્રોટીક એસિડ માટે પ્રથમ અને દ્વિતીય આયનીકરણ અચળાંકો વચ્ચેનો સંબંધ ........ થશે.
  • A$Ka_1 = Ka_2$
  • B$Ka_1 < Ka_2$
  • C$Ka_2 < Ka_1$
  • D
    અપૂરતી માહિતી
Medium
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $8 - 9.8$ ની $pH$ વિસ્તારમાં કયુ સૂચક કાર્ય કરે?
    View Solution
  • 2
    નીચેના પૈકી ક્યા ક્ષારને પાણીમાં ઓગાળતા જળવિભાજન પામશે ?
    View Solution
  • 3
    $CH_3COONH_4$ ક્ષારના દ્રાવણ માટેનો નીચેમાંથી સાચો સંબંધ કયો છે ? સાંદ્રતા $0.001\,M,$ જલવિભાજન અંશ $x_1$ ; સાંદ્રતા $0.002\,M$, જલવિભાજન અંશ $x_2$
    View Solution
  • 4
    $AB$ પ્રકારના ક્ષાર માટે દ્રાવ્યતા ગુણાકાર $4.0 \times 10^{-8}$ છે. તો તેના પ્રમાણિત દ્રાવણની મોલારિટી જણાવો.
    View Solution
  • 5
    નિર્બળ એસિડ ($HA$) નો  $pK_a$ =$4.80$ છે. નિર્બળ બેઇઝ $BOH$ નો $pK_b$ = $4.78$ છે. તો અનુવર્તી ક્ષાર $BA$ ના જલીય દ્રાવણની $pH$ ......... થશે.
    View Solution
  • 6
    જો હાઇડ્રેઝિન $N_2H_4$ નો બેઇઝ આયનીકરણ અચળાંક $9.6\times 10^{-9}$ હોય, તો ક્ષાર $N_2H_5Cl$ ના $0.1\,M$ દ્રાવણનું જળવિભાજન કેટલા ટકા થશે ?
    View Solution
  • 7
    પાણીમાં સૌથી વધુ એસિડિક સંયોજન કયુ છે?
    View Solution
  • 8
    $HCl$ ના કદમાપક પૃથ્થકરણમાં જો આપણે સૂચક તરીકે ફિનોલ્ફથેલીનનો ઉપયોગ કરીએ તો કયો બેઇઝ અનુમાપન માટે અયોગ્ય છે ?
    View Solution
  • 9
    ઓસ્વાલ્ડનો દ્રાવ્યતાનો નિયમ પ્રબળ વિદ્યુત દ્રાવણને લાગુ પાડી શકાતો નથી, કારણ કે
    View Solution
  • 10
    $H_2O_2$ ના દ્રાવણની $pH = 6$ છે. જો તેમાં થોડો ક્લોરિન વાયુ પસાર કરવામાં આવે તો નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ છે ?
    View Solution