ક્ષાર $'X$' પાણીમાં દ્રાવ્ય થાય $pH = 7$ છે. પરિણામે મળતું દ્રાવણ આલ્કલાઇન ગુણધર્મ ધરાવે છે. તો ક્ષાર ...... થી બનેલ હોય -
  • A
    પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝ
  • B
    પ્રબળ એસિડ અને નિર્બળ બેઇઝ
  • C
    નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝ
  • D
    નિર્બળ એસિડ અને પ્રબળ બેઇઝ
Easy
Download our app for free and get startedPlay store
d
 નિર્બળ એસિડ અને પ્રબળ બેઇઝ માટે \(pH = 7\) અને દ્રાવણનો સ્વભાવ આલ્કલાઈન છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    શુધ્ધ પાણીને પાત્રમાં લઇ તેને વાતાવરણના $CO_2$ સાથે રાખતા શોષાય છે. તો તેની $PH$....... થશે.
    View Solution
  • 2
    નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે વિયોજન અંશ $= .......$
    View Solution
  • 3
    $25\,°C$, એ $BOH$, બેઇઝનો સંતુલન અચળાંક $1.0 \times  10^{-12}$ છે. $0.01 \,M$ જલીય દ્રાવણ બેઇઝમાં હાઇડ્રોકસાઇડ આયનની સાંદ્રતા ....... મળશે ?
    View Solution
  • 4
    નિર્બળ એસિડ $HA$ માટે વિયોજન અચળાંક ${10^{ - 9}}$ છે, તો તે $0.1\, M $ દ્રાવણની $\,\,pOH$ કેટલી થશે?
    View Solution
  • 5
    નિશ્ચિત નિર્બળ એસિડનો વિયોજન અચળાંક $1.0 \times 10^{-4}$ છે. તો પ્રબળ બેઇઝ સાથે તેની પ્રક્રિયાનો સંતુલન અચળાંક $.......?$
    View Solution
  • 6
    નીચેના પૈકી ક્યો પ્રોટોનિક એસિડ નથી ?
    View Solution
  • 7
    $25\,^o C$ પર દ્રાવણની $pOH$ની ગણતરી કરો, જેમાં $1 \times 10^{-10} \, M$ હાઇડ્રોનિયમ આયનો હોય છે, જેવા કે $H_3O^+.$
    View Solution
  • 8
    $K_2SO_4$ નુ જલીય દ્રાવણ .... ... થશે.
    View Solution
  • 9
    $PbI _{2}$ નો દ્રાવ્યતા ગુણાકાર $8.0 \times 10^{-9}$ છે. તો $0.1$ મોલર લેડ નાઈટ્રેટ દ્રાવણમાં લેડ આયોડાઈડની દ્રાવ્યતા $x \times 10^{-6} \,mol / L$ છે. તો $x$ નું મૂલ્ય ....... છે.

    (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ કરો) $[$આપેલ $: \sqrt{2}=1.41]$

    View Solution
  • 10
    $25\,°C$, એ શુદ્ધ પાણીનું વિયોજન અચળાંક = .......
    View Solution