$H_2SO_4$ ના જલીય દ્રાવણની મોલારિટી અને મોલાલિટી અનુક્રમે $1.56\, M$ અને $1.8\,m$ હોય તો દ્રાવણની ઘનતા કેટલા ............. $\mathrm{g/mL}$ થશે ?
  • A$1.835$
  • B$1.55$
  • C$1.02$
  • D$1.725$
Medium
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $8$ ગ્રામ $NaOH$ ને $ 1 $ લીટરના દ્રાવણમાં દ્રાવ્ય કરવામાં આવે તો તેની મોલારીટી ....... $M$ થાય.
    View Solution
  • 2
    $98\% $ $H_2SO_4$ ($d = 1.8 $ ગ્રામ/મિલી) વજનથી હોય તો તેની મોલારીટી  ....... $M$ થાય.
    View Solution
  • 3
    જો પાણીનું ઉત્કલન બિંદુ $100\,^{\circ} C$ છે. પાણીનું ઉત્કલન બિંદુ અંદાજીત $1 \,^{\circ} C.\left( K _{ b }\right)_{ H_2O }=0.52\, K.\, kg / mole$ વધારવા માટે $500\, g$ પાણીમાં કેટલા ગ્રામ $NaCl$ ઉમેરવામાં આવે છે?
    View Solution
  • 4
    નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે?

    $(1) $ મોલારીટી એટલે એક લીટર દ્રાવકમાં દ્રાવ્યનાં મોલની સંખ્યા

    $(2) $ સોડિયમ કાર્બેનેટના દ્રાવણની સપ્રમાણતા અને મોલારીટી બંને સમાન છે.

    $(3)$  $1000 $ ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય કરેલ દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારીટી $( m ) $ દ્વારા દર્શાવી શકાય છે.

    $(4)$  દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો ગુણોત્તર એ તેઓના ક્રમશ: મોલના ગુણોત્તરમાં હોય છે.

    View Solution
  • 5
    મિથાઇલ આલ્કોહોલ $CH_3OH$ નું $5.2$  મોલ જલીય દ્રાવણ હોય તો દ્રાવણ મિથાઇલ આલ્કોહોલના મોલ અંશ કેટલા થાય ?
    View Solution
  • 6
    $1.00\,\,m\,HF $ નું જલીય દ્રાવણનું ઠારણ બિંદુ $-1.91^o$ સે છે. પાણીનો ઠારણ બિંદુ અચળાંક $K_f$ $1.86 $ કે કિ.ગ્રા મોલ$^{-1}$ આ સાંદ્રતા એ $HF$ ના વિયોજનની ટકાવારી એ ......... $\%$
    View Solution
  • 7
    દ્રાવણ પેન્ટેન અને હેક્ઝેનનો $ 1 : 4 $ મોલ ગુણોત્તર ધરાવે છે તો $20° $ સે. એ શુદ્ધ હાઈડ્રોકાર્બન પેન્ટેનનું બાષ્પદબાણ $440 $ મિમી $Hg $ અને હેક્ઝેન $120 $ મિમી/ $Hg$  છે. બાષ્પ કલામાં પેન્ટેનમાં મોલ અંશ કેટલા થાય?
    View Solution
  • 8
    $CaCO_3$ નું $1000$ ગ્રામ જલીય દ્રાવણ $10$ ગ્રામ કેલ્શિયમ કાર્બેનેટ ધરાવે છે તો દ્રાવણની સાંદ્રતા ......... $ppm$ થાય.
    View Solution
  • 9
    કયો સંખ્યા ગુણધર્મ નથી?
    View Solution
  • 10
    જો $O _2$ વાયુને $303\, K$ પર પાણીમાંથી પસાર કરવામાં આવે, તો $1$ લિટર પાણીમાં ઓગળેલા $O _2$ વાયુના $milli\, moles$ ની સંખ્યા $.....$ છે. (નજીકનો પૂર્ણાંક )

    (આપેલ છે : હેન્રીના નિયમનો અચળાંક $O _2$ વાયુ માટે $303\, K$ તાપમાને $46.82\, k\, bar$ અને $O _2$ નું આંશિક દબાણ $=0.920 \, bar )$

    View Solution