જો બે દ્રાવકો $X$ અને $Y$ (સમાન અણુભાર ધરાવતા હોય)ના ઉત્કલનબિંદુ $2:1$ ના ગુણોત્તરમાં હોય તો અને તેમની બાષ્પન એન્થાલ્પી $1:2$ ના ગુણોત્તર માં છે.$X$ નો ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક એ $Y$ ના ઉત્કલનબિંદુુુ ઉન્નયન અચળાંક કરતા $m$ ગણો છે. તો $m$ નું મૂલ્ય $......$ છે.(નજીકનો પૂર્ણાક)
  • A$8$
  • B$6$
  • C$4$
  • D$2$
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
a
\(\frac{\left( T _{ B }\right)_{ x }}{\left( T _{ B }\right)_{ y }}=\frac{2}{1} \quad \frac{(\Delta H )_{ x }}{(\Delta H )_{ y }}=\frac{1}{2}\)

\(\frac{\left(\Delta T _{ B }\right)_{ x }}{\left(\Delta T _{ B }\right)_{ y }}= m =\frac{\left( K _{ B }\right)_{ x } \times \text { molality }}{\left( K _{ B }\right)_{ y } \times \text { molality }}\)

\(=\frac{( T \cdot B )_{ x }^2}{( T \cdot B )_{ y }^2} \times \frac{\Delta H _{ y }}{\left(\Delta H _{ x }\right.}=(2)^2 \times 2=8\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાણીનો મોલલ ઉન્નયન અચળાકનું $0.513^o$ સે કિગ્રા/મોલ$^{-1}$ છે $  200 $ ગ્રામ પાણીમાં $0.1 $ મોલ સુગર ઓગાળવાથી ........ $^oC$ તાપમાને દ્રાવણ $1 $ બાર હેઠળ ઉકળવા લાગશે
    View Solution
  • 2
    $NaCl,\,CuSO_4$ અને $K_2SO_4$ ના $ 0.1\,M$  જલીય દ્રાવણોના બાષ્પ દબાણમાં ઘટાડો એ...
    View Solution
  • 3
    શુધ્ધ પાણીની મોલારિટી ...... છે.
    View Solution
  • 4
    દ્રાવણના અણુસંખ્યક ગુણધર્મનો આધાર એ.....
    View Solution
  • 5
    $200 cc$  અર્ધ સપ્રમાણ $(seminormal)$  $NaOH$ ને સંપૂર્ણ સપ્રમાણ $(ecinormal)$  બનાવવા માટે ........ $cc$ પાણી ઉમેરવામાં આવે છે.
    View Solution
  • 6
    $0.3 \, M$ ફોસ્ફરસ એસિડ $({H_3}P{O_3})$ની નોર્માલીટી શું છે?
    View Solution
  • 7
    $222.6$  ગ્રામ ઈથીલીન ગ્લાયકોલ $[C_2H_4(OH)_2]$ અને $200$ ગ્રામ પાણીનાં મિશ્રણથી એન્ટીફિજ દ્રાવણ (પ્રતિહિમ) બનાવાય છે. આ દ્રાવણની મોલાલીટી કેટલી થાય?
    View Solution
  • 8
    $STP$ એ $0.3000\,m^3$ પાણીમાં $0.0100$  ગ્રામ યુરિયા $[NH_2)_2CO]$ ઉમેરવામાં આવે તો દ્રાવણ માં યુરિયાની મોલાલીટી કેટલી થાય ?
    View Solution
  • 9
    વિધાન $1 $ : ખેલકૂદના મેદાનમાં રમતવીરોને પડવા-વાગવાથી ઉદભવેલા ઘાની સારવારમાં વપરાતા ઠંડા પાણીમાં ઓગાળતાં તેનું તાપમાન ઘટે છે. વિધાન $2$ : દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતાં તેનું ઠારબિંદુ ઘટે છે.
    View Solution
  • 10
    નિર્બળ એસિડ $HX$ નું $0.1\, m$ જલીય દ્રાવણમાં $30\%$ આયનીકરણ થાય છે. જો પાણી માટે $K_f =1.86\, ^o\, C/m$ હોય, તો દ્રાવણનું ઠારબિંદુ .........$^oC$ થશે.
    View Solution