જો બે દ્રાવકો $X$ અને $Y$ (સમાન અણુભાર ધરાવતા હોય)ના ઉત્કલનબિંદુ $2:1$ ના ગુણોત્તરમાં હોય તો અને તેમની બાષ્પન એન્થાલ્પી $1:2$ ના ગુણોત્તર માં છે.$X$ નો ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક એ $Y$ ના ઉત્કલનબિંદુુુ ઉન્નયન અચળાંક કરતા $m$ ગણો છે. તો $m$ નું મૂલ્ય $......$ છે.(નજીકનો પૂર્ણાક)
  • A$8$
  • B$6$
  • C$4$
  • D$2$
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
a
\(\frac{\left( T _{ B }\right)_{ x }}{\left( T _{ B }\right)_{ y }}=\frac{2}{1} \quad \frac{(\Delta H )_{ x }}{(\Delta H )_{ y }}=\frac{1}{2}\)

\(\frac{\left(\Delta T _{ B }\right)_{ x }}{\left(\Delta T _{ B }\right)_{ y }}= m =\frac{\left( K _{ B }\right)_{ x } \times \text { molality }}{\left( K _{ B }\right)_{ y } \times \text { molality }}\)

\(=\frac{( T \cdot B )_{ x }^2}{( T \cdot B )_{ y }^2} \times \frac{\Delta H _{ y }}{\left(\Delta H _{ x }\right.}=(2)^2 \times 2=8\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1.0\, g$ વિધુતઅવિભાજ્ય પદાર્થ $($ અણુ ભાર $= 250\, g\, mol^{-1})$  $51.2\, g$ બેન્ઝિનમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. જો બેન્ઝિન માટે ઠારબિંદુ અવનયન અચળાંક $K_f =5.12\,K \,kg\, mol^{-1}$ હોય, તો દ્રાવણના ઠારબિંદુમાં .........$K$ નો ઘટાડો થશે.
    View Solution
  • 2
    ઓરડાના તાપમાને, $360\,g$ પાણીમાં $0.60\, g$ યુરીયા ઓગળી યુરીયાનુ મંદ દ્રાવણ કરવામાં આવ્યુ છે. જો આ તાપમાને શુદ્ધ પાણીનુ બાષ્પદબાણ  $35\, mm\, Hg$ હોય તો બાષ્પદબાણ નો ઘટાડો ............. $\mathrm{mm\,Hg}$ જણાવો. 

    (યુરિયાનો અણુભાર $= 60\, g\, mol^{-1}$)

    View Solution
  • 3
    એક દ્રાવણ $8.5\, g \,CH_2Cl_2$ અને $11.95\, g \, CHCl_3$ ને મિશ્ર કરી બનાવવામાં આવ્યુ છે. જો $298\,K$ પર $CH_2Cl_2$ અને $CHCl_3$ ના બાષ્પદબાણ અનુક્રમે $415$ અને $200\, mm\,Hg$ હોય, તો બાષ્પ અવસ્થામાં $CHCl_3$ નો મોલ - અંશ જણાવો. 

    ($CHCl_3$ નુ મોલર દળ $= 35.5\, g\, mol^{-1}$ ) 

    View Solution
  • 4
    જો $293\,K$  એ $N_2$ વાયુ પાણીમાં પરપોટા કરે છે. તો $1$  લીટર પાણીમાં તેમના કેટલા મીલી મોલ દ્વાવ્ય કરવામાં આવે ? $N_2$ નું આંશિક દબાણ $0.987 $ બાર છે. $ 293\,K$  એ $N_2$ નો હેન્રી નિયમ અચળાંક $76.48\,K$  બાર.
    View Solution
  • 5
    $1000\,g$ પાણીમાં $68.5\,g$ સુક્રોઝ (molar mass $= 342\, g/mol$) ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવ્યુ છે. તો બનતા દ્રાવણનું ઠારબિંદુ ........ $^oC$.

    (પાણી માટે $K_f= 1.86\, K\, kg\, mol^{-1}$)

    View Solution
  • 6
    $100$  ગ્રામ પાણીમાં $8.1 $ ગ્રામ $HBr$ [ $90\%$ આયનીકૃત ઉમેરીને બનાવેલા દ્રાવણનું ઠારબિંદુ $=$ ...... $^૦$ સે. (પાણી માટે $K_f= 1.86$ કૅ કિગ્રા મોલ$^{-1}$)
    View Solution
  • 7
    જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને શુદ્ધ દ્રાવકમાં ઉમેરવામાં આવેછે ત્યારે બાષ્પદબાણમાં $11.5\, torr$ નો ઘટાડો થાય છે. જો દ્રાવ્યના મોલ-અંશ $0.2$ હોય, તો શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ  ................ $\mathrm{torr}$ થશે ?
    View Solution
  • 8
    રાઉલ્ટના નિયમ અનુસાર બાષ્પશીલ પદાર્થના દ્રાવણમાં બાષ્પ દબાણનું સાપેક્ષ ઘટાડો એ કોના બરાબર છે?
    View Solution
  • 9
    $0.5\, m$ સાંદ્રતા ધરાવતા ગ્લુકોઝ ના $500\, g$ જલીય દ્રાવણમાં ગ્લુકોઝનુ દળ કેટલા ............ $\mathrm{g}$ થશે ?
    View Solution
  • 10
    ${H_2}S{O_4}$ દ્રાવણની મોલારિટી $......$ $M$ છે, જેની $35\,^oC$ પર ઘનતા $1.84$ ગ્રામ$ / cc$ છે અને વજન અનુસાર $98\%$ દ્રાવ્ય સમાવે છે.
    View Solution