$H_3BO_3$ અને બોરેક્ષ દ્રાવણ ને..... કહે છે.
  • A
    એસિડીક બફર
  • B
    બેઝિક બફર
  • C
    બેઝિક દ્રાવણ
  • D
    એક પણ નહિ
Easy
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રબળ એસિડ અને નિર્બળ બેઈઝમાંથી બનતાં $M_1X$ અને $M_2X$ ના ક્ષારનો જલવિભાજન અચળાંક અનુક્રમે $ 10^{-7}$ અને $10^{-4}$ છે. બેઈઝ માટે $M_3OH$, $K_b$ = $10^{-4}$ છે તો બેઈઝની પ્રબળતાનો ઉતરતો ક્રમ$ …$
    View Solution
  • 2
    નીચેની બે એસિડ-બેઈઝ પ્રક્રિયાઓ માટે, કયું  વિધાન  સાચું છે?

    $(I){\mkern 1mu} C{H_3}CH_2^ - {\mkern 1mu}  + {\mkern 1mu} \mathop {C{H_3}N{H_2}}\limits_{p{K_a} = 35}  \rightleftharpoons \mathop {C{H_3}C{H_3}}\limits_{p{K_a} = 50}  + C{H_3}N{H^ - }$

    $(II){\mkern 1mu} {F^ - }{\mkern 1mu}  + {\mkern 1mu} \mathop {{H_2}O}\limits_{p{K_a} = 15.7}  \rightleftharpoons \mathop {HF}\limits_{p{K_a} = 3.2}  + H{O^ - }$

    View Solution
  • 3
    નિર્બળ ઍસિડનો વિયોજન અચળાંક $1 \times 10^{-4}$ છે. $pH = 5$ સાથે બફર દ્રાવણ બનાવવા [ક્ષાર]$/$[એસિડ] નો ગુણોતર શું થશે?
    View Solution
  • 4
    ઓસ્વાલ્ડના મંદતાનો નિયમ જે પ્રબળ વિદ્યુતવિભાજ્ય માટે યોગ્ય નથી કારણ કે ....
    View Solution
  • 5
    નીચેના પૈકી ..... બફર દ્રાવણ તરીકે વર્તેં નહી.
    View Solution
  • 6
    $25\,°C $ એ પાણીમાં (દળસૂત્ર $= 143) AgCl $ ની દ્રાવ્યતા $ 1.43 \times 10^{-4}$ ગ્રામ$/100 \,ml$ દ્રાવણ હો તો $K_{sp}$ નું મૂલ્ય $= ?$
    View Solution
  • 7
    $Mg$$(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $1 \times 10^{-11}$ છે. તો $0.1 \,M Mg^{2+}$ દ્રાવણમાંથી મળતાં $Mg$$(OH)_2$ ના અવક્ષેપ કેટલા $pH $ મળશે ?
    View Solution
  • 8
    નિર્બળ એસિડ $HX$ સાથે $K_a = 1 \times 10^{-5}$ ની $NaOH$ સાથે પ્રક્રિયાથી $NaX$ આપે છે. $NaX\, 0.1$ ના જલીય દ્રાવણ માટે કેટલા $\% \,M$ જલ વિભાજન.....$\%$ થાય ?
    View Solution
  • 9
    સિલ્વર બ્રોમાઈડનો દ્રાવ્યતા ગુણાકાર $ 5.0 \times10^{-13 }$ છે. $1$ લીટર $ 0.05 \,M$ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી $AgBr$ ના અવક્ષેપન શરૂ થવા માટે પોટેશિયમ બ્રોમાઈડનો કેટલો જથ્થો (મોલર દળ $120\, g $ મોલ$^{-1}$) ઉમેરવામાં આવે ?
    View Solution
  • 10
    $N/100$ દ્રાવણ $KCN$ ના જલવિભાજનનો અંશ = .......(આપેલ $K_a = 1.4 \times 10^{-9})$
    View Solution