વિધાન $I :$સમુહ$-15$ના તત્વોનો પેન્ટાસંયોજક ઓકસાઈડ $E _{2} O _{5}$ તે જ તત્વનાં ત્રિસંયોજક ઓક્સાઈડ $E _{2} O _{3}$ કરતા ઓછા એસિડિક છે.
વિધાન $II :$ સમુહ$-15$ તત્વોના ત્રિસંયોજક ઓકસાઈડ $E _{2} O _{3}$ ની એસિડિક પ્રકૃતી સમુહમાં નીચે જઈએ તેમ ધટતી જાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યીગ્ય વિકલ્પ પસંદ કરો.
કથન ($A$) : $N$ થી $P$ ની સહસંયોજક ત્રિજ્યામાં ધ્યાનમાં આવે તેવી રીતે વધે છે. જયારે $As$ થી $Bi$ ની સહસંયોનક ત્રિજ્યામાં માત્ર નાનો વધારો જોવા મળે છે.
કારણ ($R$) : સમુહમાં નીચે જઈએ તેમ ચોક્કસ ઓક્સિડેશન અવસ્થામાં સહસંયોજક અને આયનિક ત્રિજ્યાઓ વધે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો સાચો ઉત્તર પસંદ કરો.