હેલોજન અંગે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
  • A
    તેઓ બધા દ્વિપરમાણુ છે અને એક સંયોજક આયનો બનાવે છે.
  • B
    તેઓ બધાજ વિવિધ ઓક્સિડેશન સ્થિતિ ધરાવવાની ક્ષમતા ધરાવે છે.
  • C
    તેઓ બધા જ દ્વિપરમાણુક છે અને દ્વિસંયોજક આયનો બનાવે છે.
  • D
    તેઓ પરસ્પર એકબીજાનું વિસ્થાપન તેમના ધાતુ સાથેના સંયોજનના દ્રાવણમાંથી કરે છે.
Medium
Download our app for free and get startedPlay store
a
બધા જ હેલોજન દ્વિપરમાણુક છે અને એક સંયોજક આયન બનાવે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક  મોલ પેરોક્સોડી-સલ્ફ્યુરિક ઍસિડ શું આપે છે ?
    View Solution
  • 2
    નીચેનામાંથી શામાં ઓક્સો સમૂહ સૌથી વધુ છે ?
    View Solution
  • 3
    એક ગેસ રીડકસન દ્વારા ફૂલોના રંગને બ્લીચ કરે છે, જ્યારે બીજો ઓક્સિડેશન દ્વારા તો  બે વાયુ કયા હશે ?
    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યો ઉભયગુણી ઓક્સાઇડ છે?
    View Solution
  • 5
    ધુમ્ર પડદામાં (smoke screen) ક્યા સંયોજનનો ઉપયોગ થાય છે ? 
    View Solution
  • 6
    એમોનિયા વાયુને ........... વડે શુષ્ક બનાવવામાં આવે છે.
    View Solution
  • 7
    $EC{l_3}$ પ્રકારનાં સંયોજનોમાં, જ્યાં $E = B,$ $P$, $As$ અથવા $Bi$ છે, જુદા જુદા $E$ માટે $Cl - E - Cl$ના કોણ ક્યા ક્રમમાં છે?
    View Solution
  • 8
    નીચેનામાંથી કયો એમોનિયમ સંયોજન છે કે જેને ગરમ કરવાથી તે નાઇટ્રોજન આપશે 
    View Solution
  • 9
    સર્વોચ્ચ શૃંખલા ક્ષમતા કોના દ્વારા દર્શાવવામાં આવી છે?
    View Solution
  • 10
    નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ સૌથી નીચુ છે ?
    View Solution