હીરો ચળક્વાનું કારણ
AIIMS 2002, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અંતગોળ અરિસાથી $30\, cm$ અંતરે વસ્તુ મુક્તા પ્રતિબિંબ અરિસાથી $10\, cm$ અંતરે મળે છે. વસ્તુ $9\,ms$ ના વેગથી ગતિ કરે તો પ્રતિબિંબનો વેગ $....m/s$
    View Solution
  • 2
    પ્રિઝમનો લઘુત્તમ વિચલનકોણ $40^o $ અને પ્રિઝમકોણ $60^o $ હોય,તો આપાતકોણ કેટલા ......$^o$ હશે?
    View Solution
  • 3
    $12\,\, cm$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ અરીસો છે. $4\,\, cm $ લંબાઈના પદાર્થને કેટલા .......$cm$ દૂર મૂકતાં પ્રતિબિંબ $1 \,\,cm$ નું અને વાસ્તવિક મળશે?
    View Solution
  • 4
    ગોલીય વિપથન (spherical aberration) સુધારવા માટે છૂટા પાડેલા લેન્સોના સંકેન્દ્રિય જોડકાની પરિણામી કેન્દ્રલંબાઈ $10\; cm$ છે. બે લેન્સના જોડકા વચ્ચેનું અંતર $2 \;cm$ છે. આ ઘટક લેન્સોની કેન્દ્રલંબાઈઓ કેટલી હશે?
    View Solution
  • 5
    $x$ અને $y$ પ્રવાહીમાં પ્રકાશની તરંગલંબાઇ $3500 Å$ અને $7000 Å$ છે.તો $x$ નો $y$ ની સાપેક્ષે ક્રાંતિકોણ કેટલા ......$^o$ થશે?
    View Solution
  • 6
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કાચ ($\mu = 1.5$) અંદર એક હવાનો પરપોટો $10\, cm$ વ્યાસ ધરાવતી ગોળાકાર સપાટીથી $3 \,cm$ અંતરે રહેલો છે. જો સપાટી અંત:ર્ગોળ હોય તો સપાટી પરથી ......$cm$ અંતરે પરપોટો દેખાશે.
    View Solution
  • 7
    પ્રકાશ એક $n$ વક્રીભવનાંક ધરાવતા પારદર્શક સળિયામાં પ્રવેશ કરે છે. સળિયાના દ્રવ્યનો વક્રીભવનાંકના કેટલા મૂલ્ય માટે, સળિયામાં પ્રવેશ્યા પછી પ્રકાશ તેની સપાટીઓમાંથી બહાર આવશે નહીં?
    View Solution
  • 8
    પ્રિઝમ કોણ $5°$ અને તેનો લાલ અને જાંબલી રંગો માટે વક્રીભવનાંક અનુક્રમે $1.5$ અને $1.6 $ છે. પ્રિઝમ દ્વારા પેદા થતું કોણીય વિભાજન ......$^o$ છે.
    View Solution
  • 9
    લાલ અને જાંબલી રંગનાબે સમાંતર કિરણો કાચના લંબઘનમાંથી પસાર થાય છે, નીચેનામાંથી ક્યું સાચું છે ?
    View Solution
  • 10
    બીકરમાં પાણી$ h_1$ ઉંચાઈ સુધી અને પાણીની ઉપર $h_2$ ઉંચાઈ સુધી કેરોસીન ભરેલું છે. તેથી કુલ ઉંચાઈ (પાણી કેરોસીન) $(h_1 + h_2)$ છે. પાણીનો વક્રીભવનાંક $\mu_1$ અને કેરોસીનનો વક્રીભવનાંક $\mu_2$ છે. ઉપરથી બીકરનું તળિયું જોતાં તે કેટલી આભાસી સ્થિતિએ ખસેલું હશે?
    View Solution