લાલ અને જાંબલી રંગનાબે સમાંતર કિરણો કાચના લંબઘનમાંથી પસાર થાય છે, નીચેનામાંથી ક્યું સાચું છે ?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $2d \,cm$ ઊંડાઇ ધરાવતી ટાંકીમાં ${\mu _1}$ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી અડધી ઊંચાઇ અને ${\mu _2}$ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી અડધી ઊંચાઇ સુધી ભરેલ છે.તો તળિયું કેટલી ઊંડાઇ પર દેખાય?
    View Solution
  • 2
    એક બહિર્ગોળ લેન્સમાં પહેલાં વાદળી રંગના પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ વાદળીના બદલે રાતા રંગના પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે તો તેની કેન્દ્રલંબાઈ ......
    View Solution
  • 3
    ટેલિસ્કોપના વસ્તુકાંચની કેન્દ્રલંબાઈ $150\,\,cm$ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈ $5 \,\,cm$ છે. જો $1\,\,km$ અંતરે રહેલ $50\,\,m$ ઊંચી વસ્તુને આ ટેલિસ્કોપ વડે જોવામાં આવે ત્યારે ટાવરના પ્રતિબિંબ વડે બનતો ખૂણો $\theta $, હોય તો $\theta $ નું મૂલ્ય $^o$ માં લગભગ કેટલું હશે?
    View Solution
  • 4
    એક લેન્સ (દ્વિ - બહિર્ગોળ) નો ચોકકસ માધ્યમાં પાવર $1.25\,m ^{-1}$ છે. લેન્સનો વક્રીભવનાંક $1.5$ અને વક્રતા ત્રિજ્યાએ $20\,cm$ અને $40\,cm$ ધારતાં, તેની આસપાસના માધ્યમની વક્રીભવનાંક $........$ થશે.
    View Solution
  • 5
    બર્હિગોળ લેન્સને બે ભાગોમાં આકૃતિ મુજબ $(i)\;XOX'$ સાથે $(ii)\;YOY'$ સાથે કાપવામાં આવે છે.જો $f , f ', f ''$ એ અનુક્રમે સંપૂર્ણ લેન્સ, કિસ્સા $(i)$ ના અર્ધ લેન્સની અને કિસ્સા $(ii)$ ના અર્ધ લેન્સની કેન્દ્રલંબાઈ છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે.
    View Solution
  • 6
    પ્રકાશનું કિરણ જ્યારે $i$ માધ્યમમાંથી $j$ માધ્યમમાં ગતિ કરે ત્યારે તેનો વક્રીભવનાંક $_i{\mu _j}$ મુજબ આપવામાં આવે તો $_2{\mu _1} \times {\,_3}{\mu _2} \times {\,_4}{\mu _3}$ કોને સમાન થાય?
    View Solution
  • 7
    એક વસ્તુને બહિર્ગોળ લેન્સથી $12 \,{cm}$ અંતરે મૂકેલો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $15 \,{cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરિસાને લેન્સની બીજી બાજુ $8 \,{cm}$ અંતરે મૂકેલો છે. વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ પાસે જ મળે છે. જ્યારે બહિર્ગોળ અરિસાને દૂર કરવામાં આવે ત્યારે વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ મળે છે. તો વસ્તુથી આ પ્રતિબિંબ કેટલા $(cm)$ દૂર બનશે?
    View Solution
  • 8
    આપેલ આકૃતિમાં કાંચનો વક્રીભવનાંક કેટલો થાય?
    View Solution
  • 9
    આપેલ આકૃતિમાં નિર્ગમન કિરણો વચ્ચે ખૂણો કેટલો થાય?
    View Solution
  • 10
    બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા $22 \,\,cm$ છે. જો એક પદાર્થને અરીસાથી $14 \,\,cm$ દૂર મૂકવામાં આવે ત્યારે રચાતું પ્રતિબિંબ . . . . .
    View Solution