$I$ અને $9I$ જેટલી તીવ્રતાઓ ધરાવતા બે પ્રકાશ કિરણપૂંજેે વ્યતિકરણ અનુભવી પડદા ઉપર શલાકા ભાત ઉત્પન્ન કરે છે. બે કિરણપૂંજો વચ્ચે $P$ બિંદુ આગળ કળા તફાવત $\pi / 2$ અને $Q$ બિંદુ આગળ કળા તફાવત $\pi$ છે. $P$ અને $Q$ આગળ પરિણામી તીવ્રતાઓ વચ્વચેનો તફાવત..........$I$ થશે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પોલારાઇઝર પર ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે છે.આપાતકિરણને અક્ષ તરીકે લઇને પોલારાઇઝરના એક પરિભ્રમણ દરમિયાન...
    View Solution
  • 2
    વિધાન $- 1$ : યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં વપરાતા પ્રકાશની લાંબી તરંગલંબાઈ માટે દેખાતી શલાકાની સંખ્યા ઓછી અને નાની તરંગલંબાઈ માટે દેખાતી શલાકાની સંખ્યા વધુ હોય છે.

    વિધાન $- 2$ : યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં દેખાતી શલાકાની સંખ્યા પ્રકાશની તરંગલંબાઈના સમપ્રમાણમાં  હોય છે

    View Solution
  • 3
    યંગના બે- સ્લિટનાં પ્રયોગમાં $800$ અને $600\,nm$ તરંગલંબાઈ ધરાવતા બે પ્રકાશ તરંગોનો વ્યતિકરણ શલાકા મેળવવા માટે ઉપયોગ થાય છે કે જેમાં પડદો, સ્લીટ ધરાવતા સમમતલ થી $7\,m$ અંતરે રાખેલ છે. જો સ્લિટો વચ્ચેનું અંતર $0.35\,mm$ હોય તો મધ્યસ્થ પ્રકાશિત મહતમથી ઓછામાં ઓછા કેટલા અંતરે $(mm)$ માં બંને તરંગલંબાઈથી મળતી પ્રકાશિત શાલાકાઓ એકબીજા ઉપર સંપાત થશે?
    View Solution
  • 4
    યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં $Q $ બિંદુએ પ્રથમ પ્રકાશિત શલાકા અને $Q$ બિંદુથી માપતા $P$ બિંદુએ $11^{th}$ મી પ્રકાશિત શલાકા છે,પ્રકાશની તરંગલંબાઇ $ 6000 \times {10^{ - 10}}m $ હોય,તો $ {S_1}B $ કેટલું થાય?
    View Solution
  • 5
    એક પારદર્શક માધ્યમ પર હવા માંથી અધ્રુવીભૂત પ્રકાશ $60^{\circ}$ ના ખૂણે આપાત થાય ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ ધ્રુવીભૂત મળે છે. તો આપેલ માધ્યમમાં વક્રીભવન કોણ
    View Solution
  • 6
    એક સ્લીટની વિવર્તન ભાતમાં કેન્દ્રીય શલાકાની પહોળાઈ ની સરખામણીમાં અન્ય શલાકાની પહોળાઈ.....
    View Solution
  • 7
    જો બાયપ્રિઝમના પ્રયોગને પાણીમાં ડુબાડવામાં આવે, અને જો હવામાં શલાકાની પહોળાઈ a હોય અને બાયપ્રિઝમના દ્રવ્યનો અને પાણીનો વક્રીભવનાંક અનુક્રમે $1.5$ અને $1.33$ હોય, તો શલાકાની પહોળાઈ શોધો.
    View Solution
  • 8
    $I$ અને $9I$ જેટલી તીવ્રતાઓ ધરાવતા બે પ્રકાશ કિરણપૂંજેે વ્યતિકરણ અનુભવી પડદા ઉપર શલાકા ભાત ઉત્પન્ન કરે છે. બે કિરણપૂંજો વચ્ચે $P$ બિંદુ આગળ કળા તફાવત $\pi / 2$ અને $Q$ બિંદુ આગળ કળા તફાવત $\pi$ છે. $P$ અને $Q$ આગળ પરિણામી તીવ્રતાઓ વચ્વચેનો તફાવત..........$I$ થશે.
    View Solution
  • 9
    વ્યતિકરણની ઘટના ઉપજાવવા માટે આપણે એવા બે ઉદ્દગમની જરૂર પડે છે જે ......નું વિકીરણ ઉત્સર્જીત કરે.
    View Solution
  • 10
    $I_0$ તીવ્રતા ધરાવતા પ્રકાશ માટે પોલેરોઈડ $45^o$ ના કોણે ગોઠવેલો છે. તો હવે ધ્રુવીભવન પછી પોલેરોઈડમાંથી પસાર થતા પ્રકાશ માટે તીવ્રતા .....
    View Solution