$I$. સંયોજકતા બંધનવાદ એ સંક્રાંતિ ધાતુ સંકીર્ણો ર્દ્વારા, દર્શાવાતો રંગ સમજાવી શકતો નથી
$II$.સંયોજકતા બંધનવાદ એ ભારત્મક રીતે સક્રાંતિ ધાતુ સંકીર્ણીના ચુંબકીય ગુણધર્માની આગાહી કરી શકે છે
$III$.સંયોજકતા બંધનવાદ એ લિગેન્ડનો નિર્બળ અને પ્રબળ ક્ષેત્ર તરીકે ભેદ દર્શાવી શકતો નથી
કથન $(A)$ : નાઈટ્રોજન પરમાણુ પર ઈલેક્ટ્રોનનું અબંધકારક યુગ્મ સાથે $\mathrm{NH}_3$ અને $\mathrm{NF}_3$ અણુ પિરામીડલ આકાર ધરાવે છે. $\mathrm{NH}_3$ ની પરિણામી દ્રીધ્રુવ ચાકમાત્રા $\mathrm{NF}_3$ કરતા વધારે છે.
કારણ $(R)$ : $\mathrm{NH}_3$ માં, અબંધકારક યુગ્મને કારણે કક્ષકીય દ્રીધ્રુવ એક જ દિશામાં હોય છે જે $\mathrm{N}-\mathrm{H}$ બંધની પરિણમતી દ્રીધ્રુવ ચાકમાત્રા દિશામાં હોય છે. $\mathrm{F}$ એ સૌથી વધારે વિદ્યૃતઋણમય તત્વ છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.