Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વસ્તુની જાડાઈ માપવા માટે એક $0.1\;cm$ પેચઅંતર અને વર્તુળાકાર સ્કેલ પર $50$ કાંપા ધરાવતો સ્ક્રૂગેજ વાપરવામાં આવે છે. તેના દ્વારા મપાતું સાચું અવલોકન કેટલું હશે?
જો પ્રકાશનો વેગ $c,$ સાર્વત્રિક ગુરુત્વાકર્ષી અચળાંક $G$ અને પ્લાન્ક અચળાંક $h$ ને મૂળભૂત રાશિઓ તરીકે સ્વીકારવામાં આવે, તો આ નવી પધ્ધતિમાં દળનું પરિમાણ શું થાય?
જો એક સ્ક્રૂ ગેજ ના સ્ક્રૂને છ ભ્રમણ કરવવામાં આવે તો તે મુખ્ય સ્કેલ પર $3\; \mathrm{mm}$ જેટલો ખશે છે. જો વર્તુળાકાર સ્કેલ પર $50$ કાપા હોય, તો સ્ક્રૂગેજની ન્યૂનતમ માપશક્તિ કેટલી હશે?
એક લોલકનાં ગોળાનો વ્યાસ વર્નિયર કેલિપર્સથી માપવામાં આવે છે. વર્નિયર કેલિપર્સમાં મુખ્ય માપક્રમના $9$ વિભાગ વર્નિયર માપક્રમના $10$ વિભાગને સમાન છે. મુખ્ય માપક્રમનો એક વિભાગ $1\, {mm}$ નો છે. મુખ્ય માપક્રમનું અવલોકન $10\, {mm}$ અને વર્નિયર માપક્રમનો $8$ મો કાંપો મુખ્ય માપક્રમના એક કાંપા સાથે સંપાત થાય છે. જો આપેલ વર્નિયર કેલિપર્સની ધન ત્રુટિ $0.04\, {cm}$ હોય, તો લોલકની ત્રિજ્યા $...... \,\times 10^{-2} \,{cm}$ હશે.