જો પ્રકાશનો વેગ $c,$ સાર્વત્રિક ગુરુત્વાકર્ષી અચળાંક $G$ અને પ્લાન્ક અચળાંક $h$ ને મૂળભૂત રાશિઓ તરીકે સ્વીકારવામાં આવે, તો આ નવી પધ્ધતિમાં દળનું પરિમાણ શું થાય?
JEE MAIN 2023, Diffcult
Download our app for free and get startedPlay store
d
Say dimensional formale of mass is $H ^{ x } C ^{ y } G ^z$

$M ^1=\left( ML ^2 T ^{-1}\right)^{ x }\left( LT ^{-1}\right)\left( M ^{-1} L ^3 T ^{-2}\right)^Z$

$M ^1 L ^0 T ^0= M ^{ x - z } L ^{2 x + y +3 z} T ^{- x - y -2 z}$

on comparing both side

$x-z=1$

$2 x+y+3 z=0$

$-x-y-2 z=0$

On solving above equations we get

$x=\frac{1}{2} \quad y=\frac{1}{2} \quad z=\frac{-1}{2}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ધનના બાજુના માપનમાં સાપેક્ષ ત્રૂટી $0.027$ છે. તેના કદના માપનમાં સંબંધિત ત્રુટી કેટલી થાય?
    View Solution
  • 2
    જો બળ, ઉર્જા અને વેગના એકમને $10\, N, 100\, J, 5\, m/s$ વડે રજુ કરવામાં આવે, તો લંબાઈ, દળ અને સમયને કઈ રીતે રજુ કરાય?
    View Solution
  • 3
    પાવરનું પારિમાણિક સૂત્ર શું થાય?
    View Solution
  • 4
    જો ઝડપ $(V)$, પ્રવેગ $(A)$ અને બળ $(F)$ ને મૂળભૂત એકમો તરીકે લેવામાં આવે, તો યંગ મોડ્યુલસનું પરિમાણ શું થશે?
    View Solution
  • 5
    જ્યોતિ ફ્લક્સનું પારિમાણિક સૂત્ર શું થાય?
    View Solution
  • 6
    એક વિદ્યાર્થી એ લઘુત્તમ માપ શક્તિ $0.001\, cm$ ધરાવતા સ્ક્રૂ ગેજની મદદથી તારનો વ્યાસ માપ્યો અને બધા માપન નોંધ્યા. તો માપેલ મૂલ્ય નીચેમાથી કયું હોય શકે?
    View Solution
  • 7
    પ્લાન્કનો અચળાંક અને કોણીય વેગમાનનું પારિમાણિક સૂત્ર શું થાય?
    View Solution
  • 8
    ડાયોડનું પ્રવાહ સ્થિતિમાન સમીકરણ $I=(e^{1000V/T} -1)\;mA$ છે.જયાં વાયુ પાડેલ વિદ્યુતસ્થિતિમાન $V$ વોલ્ટમાં અને તાપમાન $T$ $K$ માં છે.જો વિદ્યાર્થી $300$ $K$ તાપમાને $5$ $mA$ વિદ્યુતપ્રવાહની માપણી દરમિયાન $ \mp $ $0.01$$V$ ની ત્રુટિ કરે,તો પ્રવાહની માપણીમાં થતી ત્રુટિ $mA$ માં કેટલી હશે?
    View Solution
  • 9
    $0.005\ mm$ લઘુતમ માપશક્તિ ધરાવતા સ્ક્રૂગેજમાં પદાર્થ મૂક્યા વગર બંધ કરવામાં આવે તો વર્તુળાકાર સ્કેલનો પાંચમો કાંપો મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે છે. જ્યારે નાનો ગોળો તેમાં મૂકવામાં આવે ત્યારે મુખ્ય સ્કેલ $4$ કાંપા અને વર્તુળાકાર સ્કેલ પદાર્થ મૂક્યા વગર મળતા મૂલ્યથી પાંચ ગણા મૂલ્ય જેટલું ખસે છે. જો વર્તુળાકાર સ્કેલ પર $200$ કાંપા હોય તો ગોળાની ત્રિજ્યા કેટલી ($mm$ માં) હશે?
    View Solution
  • 10
    સૂર્યનું પૃથ્વીથી અંતર $1.496×10^{11} m$ છે અને સૂર્યનો વ્યાસ $ 1.393×10^9 m $ છે, તો સૂર્યનો કોણીય વ્યાસ રેડિયનમાં શોધો.
    View Solution