જૈવ-વિવિધતાને નુકશાન થવાથી$...........$
  • A
    વનસ્પતિ ઉત્પાદનમાં ધટાડો થાય.
  • B
    દુષ્કાળ જેવા પર્યાવરણીય ઉપદ્રવો તરફનું નિમ્ન પ્રતિરોધન
  • C
    પાણીનો ઉપયોગ અને જંતુ તથા રોગચક્રો જેવી કેટલીક નિવસનતંત્રકીય પ્રક્રિયાઓમાં પરિવર્તનશીલતા વધવા લાગે
  • D
    ઉપરના  બધા જ 
Medium
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આ અભિગમમાં લૂપ્ત થવાની સંભાવનાવાળી વનસ્પતિઓ અને પ્રાણીઓને કુદરતી નિવાસસ્થાનેથી ખસેડી તેવું જ વાતાવરણ ધરાવતી અન્ય જગ્યાએ આરક્ષણ અપાય છે.
    View Solution
  • 2
    પ્રાણીઓમાં $70\%$ થી વધુ જાતિ કિટકોની છે એટલે કે, દર $10$ પ્રાણીઓ પૈકી ....... કિટકો છે.
    View Solution
  • 3
    વૈશ્વિક જૈવવિવિધતામાં નીચે પૈકી કોણ સૌથી વધુ જાતિઓની સંખ્યા ધરાવે છે?
    View Solution
  • 4
    નાશઃપ્રાય જાતિ માટે કોઈ પણ એક નવસ્થાન આરક્ષિત પધ્ધતિ ......છે.
    View Solution
  • 5
    તમારા અભિપ્રાય પ્રમાણે કોઈપણ વિસ્તારની વનસ્પતિ વિવિધતાનાં આરક્ષણ માટે સૌથી અસર કારક રસ્તો કયો છે?
    View Solution
  • 6
    યજમાન માછલીની જાતિ લુપ્ત થાય છે ત્યારે તેના પરોપજવવીઓનું વિશિષ્ટ જૂથ પણ એ જ નિયતિને પૂર્ણ કરે છે.
    View Solution
  • 7
    નીચેનામાંથી કયું નવસ્થાન સંરક્ષણ નથી?
    View Solution
  • 8
    રોબર્ટ મે પ્રમાણે વૈશ્વિક જાતિ-વિવિધતા કેટલી છે?
    View Solution
  • 9
    એમેઝોન વર્ષાવનોમાં અત્યારે પણ ઓછામાં ઓછી $.........$ જેટલી કીટક જાતિઓની શોધ તથા નામકરણ કે ઓળખ બાકી છે.
    View Solution
  • 10
    Out door plots પ્રયોગ કરનાર વૈજ્ઞાનીક
    View Solution