જૈવ-વિવિધતાને નુકશાન થવાથી$...........$
  • A
    વનસ્પતિ ઉત્પાદનમાં ધટાડો થાય.
  • B
    દુષ્કાળ જેવા પર્યાવરણીય ઉપદ્રવો તરફનું નિમ્ન પ્રતિરોધન
  • C
    પાણીનો ઉપયોગ અને જંતુ તથા રોગચક્રો જેવી કેટલીક નિવસનતંત્રકીય પ્રક્રિયાઓમાં પરિવર્તનશીલતા વધવા લાગે
  • D
    ઉપરના  બધા જ 
Medium
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી શેમાં કુદરતમાં (પ્રકૃતિમાં) સૌથી વધુ સંખ્યામાં જાતિઓ છે?
    View Solution
  • 2
    નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડેલ છે?
    View Solution
  • 3
    ભારતમાં નીચેનામાંથી સૌથી વધુ જનીન વિવિધતા શેમાં જોવા મળે છે?
    View Solution
  • 4
    ...... વનસ્પતિની જાતિઓ અને લગભગ તેનાથી.પ્રાણીઓની જાતિઓ ભારતમાં છે.
    View Solution
  • 5
    $IUCN$ નુ પુરૂ નામ .......... છે.
    View Solution
  • 6
    પવિત્ર ઉપવનના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.

    $(I)$ મેઘાલયમાં ખાસી અને જૈન્તીયા હીલ

    $(II)$ રાજસ્થાનમાં અરવલ્લીની પર્વતમાળાઓ

    $(III)$ કર્ણાટક અને મહારાષ્ટ્રનો પશ્ચિમઘાટ

    $(IV)$ મધ્યપ્રદેશના ચંદા અને બસાર ક્ષેત્ર

    View Solution
  • 7
    એક જ જાતિનાં સજીવોમાં જોવા મળતી જૈવવિવિધતાને શું કહે છે?
    View Solution
  • 8
    તે કારણ નથી કે ઉષ્ણ કટીબંધમાં વધારેમાં વધારે વિવિધતા છે.
    View Solution
  • 9
    એમેઝોન વર્ષા જંગલો કૂલ ઓક્સિજનનાં કેટલા ટકા ઓક્સિજન ઉત્પન્ન કરે છે?
    View Solution
  • 10
    સ્વસ્થાન સંરક્ષણ માટે સાચા વિધાન / વિધાનો ઓળખો.

    $a$ - પવિત્ર ઉપવન સ્વસ્થાન સંરક્ષણ હેઠળનો ભાગ છે.

    $b$ - પ્રાણીઉદ્યાનો સ્વસ્થાન સંરક્ષણ અભિગમ છે.

    $c$ - આ અભિગમમાં જે - તે વિસ્તારને પર્યાવરણીય રીતે વિશિષ્ટઅને જૈવ-વિવિધતાથી ભરપૂર રહે એ રીતે કાયદાકીય સુરક્ષીત કરવામાં આવે છે.

    View Solution