જૈવિક પ્રક્રિયામાં સવર્ગ સંયોજનો ખૂબ મહત્વ ધરાવે છે, આ સંદર્ભ નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
  • Aસાયનોકોબાલમાઈન $B_{12}$ વિટામિન $Co$ ધાતુ તત્વ ધરાવે છે.
  • B
    લોહીનું અંતિમ રજકદ્રવ્ય હિમોગ્લોબીન આયર્ન તત્વ ધરાવે છે.
  • C
    લીલી વનસ્પિતામાં રહેલું લીલા રંગનું ક્લોરોફિલ કેલ્શિયમ તત્વ ધરાવે છે.
  • Dકાર્બોનિક્સ પેપ્ટાઈઝ $-\,A\ Zn$ તત્વ ધરાવતું ઉત્સચક છે.
Advanced
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલામાંથી ખોટી જોડી (ખોટું યુગ્મ) ઓળખો
    View Solution
  • 2
    જો $\Delta_0 < P$, હોય તો $d^4$ પ્રણાલી માટે સાચું ઈલેક્ટ્રોનિક સંરૂપણ ..... છે.
    View Solution
  • 3
    નીચેની પદ્ધતિઓમાં રચાયેલા સંકીર્ણ ક્યા છે:

    $(I)$ નિકલના શુદ્ધિકરણ માટે મોંડની પ્રક્રિયા

    $(II)$ ફોટોગ્રાફિક પ્લેટમાંથી પ્રક્રિયા ન થયેલ $AgBr$ ને દૂર કરવું 

    $(III)$ શરીરમાંથી સીસાના ઝેરને દૂર કરવું

    $I$ $-$ $II$  $-$ $III$

    View Solution
  • 4
    કોબાલ્ટ $(III)$ ક્લોરાઇડ એમોનિયા સાથે કેટલાક અષ્ટફલકીય બનાવે છે. તો  $25\,^oC$  તાપમાને સિલ્વર નાઇટ્રેટ સાથે નીચેના પૈકી ક્યુ ક્લોરાઇડ આયનની કસોટી આપશે નહિ ?
    View Solution
  • 5
    નીચે આપેલામાંથી કયો સંકીર્ણ એ અષ્ટફલકીય,પ્રતિચુંબકીય અને સૌથી વધારે સ્થાયી છે?
    View Solution
  • 6
    $[Co(NH_3)_6]Cl_3$ સંકીર્ણમાં કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા ........ છે.
    View Solution
  • 7
    પોટેશિયમ ફેરોસાયનાઇડનું સાચુ સૂત્ર શું છે?
    View Solution
  • 8
    નીચે પૈકી કઈ સમઘટકતા $[CrCl_2(OH)_2(NH_3)_2]^-$ દ્વારા દર્શાવાય છે?
    View Solution
  • 9
    $[EDTA]^{4-}$ એ ....... છે.
    View Solution
  • 10
    $100\, mL$ $0.1\, M$ $CoCl_3.6H_2O$ ના દ્રાવણની વધુ પ્રમાણમાં લીધેલા $AgNO_3$ સાથે પ્રકિયા કરતા $1.2 \times 10^{22}$ આયનોનું અવક્ષેપન થાય છે. તો તે સંકીર્ણ ક્યો હશે?
    View Solution