જે જુદી જુદી ધાતુના જંકશનમાંથી વિધુત પ્રવાહ પસાર કરતા જંકશન આગળ ઉત્સર્જાતી અથવા શોષાતિ ઉષ્માને કયા નિયમથી ઓળખાય છે ?
Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $R$ અવરોધના પાંચ સરખા અવરોધ ગોઠવાયેલા છે. $V$ વોલ્ટની બેટરી $A$ અને $B$ છેડા વચ્ચે જોડાયેલ છે. $AFCEB$ માંથી વહેતા પ્રવાહનું મૂલ્ય હશે?
અચળ $e.m.f$ ધરાવતા વિધુત કોષને પહેલા અવરોધ $R_1$ અને ત્યારબાદ અવરોધ $R_2$ સાથે જોડવામાં આવે છે. જો બંને કિસ્સામાં વપરાતો પાવર સમાન હોય તો વિધુતકોષનો આંતરીક અવરોધ કેટલો હશે ?
દરેક બાજુનો $3\, \Omega$ અવરોધ ધરાવતા ચોરસ આકારના તારને વાળીને વર્તુળ બનનાવામાં આવે છે. વર્તુળના વ્યાસના બિંદુ વચ્ચેનો અવરોધ $\Omega$ ના એકમમાં કેટલો થાય?
એક વિદ્યુતપરિપથમાં $100\,\Omega$ અને $200\,\Omega$ નો અવરોધ ધરાવતા બે અવરોધોને સમાંતરમાં જોડવામાં આવેલ છે. આપેલા સમયમાં $100 \Omega$ ના અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જા અને તે $200 \Omega$ ના અવરોઘમાં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જાનો ગુણોત્તર હશે.
ત્રણ એકસમાન બલ્બ $B_1, B_2$ અને $B_3$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ મુખ્ય સપ્લાય સાથે. જોડેલ છે. જો $B_3$ એ કળ. $S$ બંધ કરીને પથમાંથી દૂર કરવામાં આાવે, તો બલ્બ $B_1$ ની ઉષ્ણતા કેટલી થશે?
$0.5\, \Omega\, m^{-1} $ અવરોઘ ઘરાવતા તારને $1 \,m $ ત્રિજયાના વર્તુળમાં વાળી દેવામાં આવે છે. તેના વ્યાસ પર આવો જ તાર લગાવવામાં આવે છે.તો વ્યાસમા બે છેડા વચ્ચેનો સમતુલ્ય અવરોઘ કેટલો થાય?