કોષીય અંગીકા | કાર્ય |
$(A)$ અંત કોષરસજળ | $(i)$ કોષનું શક્તિઘર છે |
$(B)$ મુક્ત રીબોઝોમ્સ | $(ii)$ જલનિયમન અને ઉત્સર્જન માં ભાગ લે છે |
$(C)$ કણાભસૂત્ર | $(iii)$ લિપિડ સંશ્લેષણ |
$(D)$ આંકુચત રસાધાની | $(iv)$ પ્રોટીનનું સંશ્લેષણ |
કારણ $R$ : આદિકોષકેન્દ્રી કોષમાં આવેલી અંગિકાઓ પટલવિહીન હોય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?