વિધાન : $X$ આદિકોષકેન્દ્રિય કોષો વિભાજન પછી છૂટા પડતાં નથી

.વિધાન : $Y$ તેઓ કોષ દ્વારા સ્રવિત ચીકણા પદાર્થથી ઘેરાયેલાં છે.

  • A  વિધાન $X$ અને વિધાન $Y$ બન્ને પરસ્પર અસંગત છે.
  • B  વિધાન $X$ માટે વિધાન $Y$ કારણ છે.
  • C  વિધાન $Y$ માટે વિધાન $X$ કારણ છે.
  • D  વિધાન $X$ માટે વિધાન $Y$ કારણ નથી.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અંતઃકોષ રસજાળના અનુસંધાનમાં નીચેનામાંથી ક્યુ વિધાન ખોટ્રુ છે?
    View Solution
  • 2
    કોની હાજરીના પરિણામે કોષરસપટલ ફલુઈડ (તરલ) રચના ધરાવે છે?
    View Solution
  • 3
    નીચેનામાંથી કયું પ્રાણીકોષમાં જોવા મળતું નથી?
    View Solution
  • 4
    લાયસોઝોમ્સ માટે સાચા વાકયો કયા?

    $1-$ તે આત્મઘાતી અંગિકા છે.

    $2 -$ તે એક પડ ધરાવે છે.

    $3-$ તે સ્વયં બેવડાય છે.

    $4 -$ તે હાઈડ્રોલેઝ પ્રકારના પાચક ઉન્સેચકો ધરાવે છે.

    $5-$ તે કોષકેન્દ્ર નજીક જ જોવા મળે છે.

    $6 -$ તે પ્રવાહી અને ધન ભક્ષણમાં ભાગ ભજવે છે.

    $7-$ તે પ્રાણીકોષ અને વનસ્પતિકોષ બંન્નેમાં હોય

    View Solution
  • 5
    વલાયાકાર $DNA$ નીચેની આકૃતીમાં ક્યા અક્ષરથી દર્શાવેલ ભાગમાં જોવા મળે છે?
    View Solution
  • 6
     જીવાણુનો જનીની $DNA$ કેવો છે 
    View Solution
  • 7
    મોટા ભાગનાં લાયસોઝોમના હાઈડ્રોલાયટિક ઉત્સેચકોનું કાર્ય ...... એ થાય છે.
    View Solution
  • 8
    આદિકોષકેન્દ્રી સજીવો માટે શું યોગ્ય નથી ?
    View Solution
  • 9
    આદિ કોષકેન્દ્રી ......ની ઉણપ ધરાવે છે.
    View Solution
  • 10
    વનસ્પતિ અને પ્રાણીકોષમાં જુદા જુદા ઉત્સેચકો ધરાવતી રચના:
    View Solution