Question
જેઠીબાઈએ નિરાધાર પમાને કેવી રીતે બચાવ્યો ?

Answer

જેઠીબાઈએ નિરાધાર પમાને રાતોરાત બીજા કામદારની પુત્રી સાથે પરણાવીને નિરાધારમાંથી આધારવાળો બનાવી દીધો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કાન્તિની બા એ, તેનાં મૃત્યુ પછી બંને દીકરાઓને પોતાની મિલકત કેવી રીતે વહેચી – તે વિષે શું વ્યવસ્થા કરી હતી?
’અમુલ ડેરી ‘માં કઈ કઈ પ્રોડકસનુ ઉત્પાદન થાય છે?
જેઠીબાઈ પોર્ટુગીઝ સરકારના જુલમની કહાણી પોર્ટુગલ ની રાણી સુધી કેવી રીતે પહોચાડી ?
દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વિચાર અને કાર્યોનાં પ્રચાર પ્રસાર માટે બનેલી ફિલ્મ મંથન વિષે ટૂંકમાં નોંધ લખો .
અરીસામાં પોતાનું મોં જોયા પછી દીપક કઈ કલ્પના કરે છે?
તાજમહેલ વિશે લેખક શું કહે છે ?
સર અમલ દેરાસરીનાં બંગલાનાદીવાનખાનાનુ વર્ણન પાઠનાં આધારે તમારા શબ્દો માં કરો.
મેનાબેન અને ઊર્મિ દીપક માટે શું કરે છે ?
૨૫ મીર ડોસાની ડાગળી ચસકી ગઈ છે એમ લોકો શા માટે કહે છે ?
ભારત દેશના લોકો સામાન્ય રીતે હોટેલમાં વધારે ખોરાક શા માટે મંગાવે છે? પાઠનાં આધારે સમજાવો.