Question
જીવરામ ભટ્ટ શા માટે કાગળ પાછો આપે છે?

Answer

રતાંધળા જીવરામ ભટ્ટ રાતના સમયે કાગળ વાંચી શકતા નથી. વળી સોમનાથે કહ્યું કે કાગળના અક્ષરો આંધળો પણ વાંચી શકે એવા છે, તેથી એ કાગળ ન વાંચવા માટે જીવરામ ભટ્ટને બહાનું મળી ગયું. એમણે સોમનાથને કાગળ પાછો આપતાં કહ્યું, “આંધળો વાંચી શકે એવા અક્ષર છે તો અમે કાંઈ આંધળા નથી કે એવા અક્ષર વાંચીએ. દેખતો વાંચી શકે એવો કાગળ આપો તો અમે વાંચીએ.''

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બાપુએ લેખિકાને શા માટે ઠપકો આપ્યો ?
‘ભીખુ ભૂખનું દુઃખ ગળી ગયો.’ $–$ એવું લેખકે કેમ કહ્યું?
મનુબહેનના પરાક્રમનું પ્રાયશ્ચિત્ત કરતાં ગાંધીજીએ સ્ટેશન માસ્તરને શું કહ્યું?
લેખકે આ પાઠનું શીર્ષક ‘બાનો વાડો’ એવું શા માટે પસંદ કર્યું હશે?
તમારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો હોય, તો તમે કોને પત્ર લખો $?$ શા માટે $?$
કાકાસાહેબના વિચાર જાણી એમના પિતાશ્રીએ શો ઉત્તર આપ્યો?
બા વાડાની સંભાળ લેવા શી શી મહેનત કરતાં?
ગાંધીજી પોતાના વર્તન અંગે શી કાળજી રાખતા?
ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર બાળવિવાહની શી અસર થઈ?
યુધિષ્ઠિરે કૃષ્ણને પાંડવોનું માર્ગદર્શન કરવાનું કેમ કહ્યું?