જલીય $KOH$ ના દ્રાવણ સાથે ${K_2}C{r_2}{O_7}$ ની પ્રક્રિયા થતાં તેનો લાલ-નારંગી રંગ લેમન યલોમાં ફેરવાય છે તેનું કારણ શું છે ?
Diffcult
Download our app for free and get startedPlay store
c
બેઝિક્ માધ્યમમાં ડાયક્રોમેટ આયનનું રૂપાંતર ક્રોમેટ આયનમાં થાય છે.

${K_2}C{r_2}{O_7}\, + \,2KOH\, \rightleftharpoons \,\,2{K_2}Cr{O_4}\, + \,{H_2}O$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સંક્રાતિ ધાતુ આયન આંતરાલીય સંયોજનો બનાવે છે કારણ કે......
    View Solution
  • 2
    આધુનિક આવર્ત કોષ્ટકમાં ક્યા સમૂહના તત્વોને d- વિભાગના તત્વો કહે છે
    View Solution
  • 3
    એસિડિક માધ્યમમાં,પરમેંગેનેટનું મેંગેનીઝ ડાયોક્સાઈડમાં રિડક્શન થવામાં સંકળાયેલા ઈલેક્ટ્રોનની સંખ્યા $......$ છે.(નજીકનો પૂર્ણાક)
    View Solution
  • 4
    નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે:

    વિધાન $I :$ $573\, K$ પર પોટેશિયમ પરમેંગેનેટને ગરમ કરતા પોટેશિયમ મેંગેનેટ રચે છે.

    વિધાન $II :$ પોટેશિયમ પરમેંગેનેટ અને પોટેશિયમ મેંગેનેટ બંને ચતુષ્ફલકીય અને સ્વભાવમાં અનુચુંબકીય છે.

    પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

    View Solution
  • 5
    નીચેનામાંથી કયો આયન જલીય દ્રાવણમાં સૌથી સ્થાયી  છે?

    (આણ્વિય નંબર  $Ti = 22, V = 23, Cr = 24, Mn = 25$)

    View Solution
  • 6
    સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના $(n - 1)s^2 (n - 1) p^6 (n - 1) d^xns^2 $ છે. જો $n = 4 $ અને $x = 5$  હોય તો માં પ્રોટોનની સંખ્યા કેટલી હશે.
    View Solution
  • 7
    નીચેનામાંથી કયું વિધાન સાચું નથી $?(Ve = 58, \,Lu = 71, \,La = 57, \,Yb = 70)$
    View Solution
  • 8
    નીચેના પૈકી કયો આયન જલીય માધ્યમમાં રંગીન હશે ?
    View Solution
  • 9
    નરમ સ્ટીલમાં કાર્બનનું ટકાવાર પ્રમાણ કેટલું હોય છે?
    View Solution
  • 10
    $Ti(22), V(23), Cr(24)$ અને  $Mn(25)$ ની  આયોનિજેશન એન્થાલ્પી નો ઘટતો ક્રમ કયો છે ?
    View Solution