જો આ અર્ધવાહકનો લેટિસ અચળાંક ઘટતો હોય તો ક્યું સાચું છે?
  • Aબધા$E_c$, $E_g$, $E_v$ વધશે
  • B$E_c$ અને$E_v$ વધશે $E_g$ ઘટશે
  • C$E_c$ અને$E_v$ ઘટશે $E_g$ વધશે
  • Dબધા$E_c$, $E_g$, $E_v$ ઘટશે
Medium
Download our app for free and get startedPlay store
c
અર્ધવાહકનો લૅટિસ અચળાંક ઘટે ત્યારે  \(E_c\) અને \(E_v\) ઘટે છે પરંતુ \(E_g\) વધે છે.

 

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $NPN-$ ટ્રાન્ઝિસ્ટરમાં કલેકટર પ્રવાહ એ એમિટર પ્રવાહથી ઓછો હોય છે. કારણ કે.
    View Solution
  • 2
    નીચેનામાંથી અમોરફસ પદાર્થ કયો છે.
    View Solution
  • 3
    પરિપથમાં બે આદર્શ ડાયોડ વિરુદ્ધ પ્રકારે સમાંતરમાં જોડેલાં છે. તો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ ($A$ માં) કેટલો હશે?
    View Solution
  • 4
    નીચે આપેલ આકૃતિમાં $V_{BB}$ ઉદગમ $0$ થી $5.0 \,V$ સુધી બદલાય છે, ,$V_{CC} = 5\,V,$ $\beta _{dc} = 200,\,$ અને $\,R_B = 100,\,k\Omega ,\,\,R_C = 1\,k\Omega  $ અને $V_{BE}=1.0\, V$ છે. ટ્રાન્ઝિસ્ટર સંતૃપ્ત સ્થિતિમાં પહોંચે તે માટે લઘુત્તમ બેઇઝ પ્રવાહ અને ટ્રાન્ઝિસ્ટર સંતૃપ્ત સ્થિતિમાં પહોંચે તે માટેનો ઇનપૂટ (આદાન) વોલ્ટેજ અનુક્રમે _________ થશે
    View Solution
  • 5
    કોમન એમિટર રચનામાં $N - P - N$ ટ્રાન્ઝિસ્ટર જોડેલ છે. ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ ગેઈન  $100$  છે. જો કલેક્ટર પ્રવાહ  $1mA$  જેટલો બદલાય તો, એમીટર પ્રવાહ કેટલા .......$mA$ બદલાશે?
    View Solution
  • 6
    એક લોજીક પરિપથની આકૃતિ નીચે આપેલ છે. તો પરિપથનું આઉટપુટ શોધો.
    View Solution
  • 7
    આપેલ પરિપથમાં $A$ અને $B$ બે ઇનપુટ અને $C$ એ આઉટપુટ છે. આ પરિપથ કયો લૉજિક ગેટ દર્શાવે છે ?
    View Solution
  • 8
    રેકિટફાયરમાંથી શુધ્ધ $DC$  મેળવવા માટે શેનો ઉપયોગ થાય છે?
    View Solution
  • 9
    નીચે આપેલ પરિપથમાં ઝેનર ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ _______$mA$ છે.
    View Solution
  • 10
    લાઇટ એમિટિંગ ડાયોડના કિસ્સામાં નીયેનામાંથી ક્યું વિધાન સાયું નથી ?

    $A.$ તે પુષ્કળ ડોપિંગ ધરાવતું $p-n$ જંકશન છે.

    $B.$ તેને જ્યારે ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે જ પ્રકાશ ઉત્સર્જિત કરે છે.

    $C.$ તેન જ્યારે રીવર્સ બાયસ આપવામાં આવે ત્યારે જ પ્રકાશ ઉત્સર્જિત કરે છે.

    $D.$ ઉત્સર્જિત પ્રકાશની ઉર્જા વાપરવામાં આવેલ અર્ધવાહકના ઉર્જા અંતરાલના બરાબર અથવા થોડીક ઓછી હોય છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.

    View Solution