જો $\Delta Q$ અને $\Delta W$ એ તંત્રને આપેલી ઉષ્મા અને તંત્ર પર થતું કાર્ય હોય તો થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ કઈ રીતે લખી શકાય?
  • A$\Delta Q = \Delta U + \Delta W$
  • B$\Delta Q = \Delta U - \Delta W$
  • C$\Delta Q = \Delta W - \Delta U$ 
  • D$\Delta Q = -\Delta W - \Delta U$
AIIMS 2013, Easy
Download our app for free and get startedPlay store
b
From FLOT \(\Delta Q=\Delta U+\Delta W\)

\(\because\) Heat supplied to the system so

\(\Delta Q \rightarrow\, Positive\)

and work is done on the system so

\(\Delta \mathrm{W} \rightarrow\,Negative\)

Hence \(+\Delta Q=\Delta U-\Delta W\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક આદર્શ વાયુ પ્રારંભિક થર્મોડાયનેમિક્સ અવસ્થા $\left(P _1, V _1, T _1\right)$ થી અંતિમ $\left(P_2, V_2, T_2\right)$ સમીકરણ $PV ^2= C$ ને અનુસરે છે, જ્યાં $C$ એ અચળાંક છે. તો ..... 
    View Solution
  • 2
    એક વાયુનું $50 N/m^{2}$ જેટલા અચળ દબાણે સંકોચન કરી કદ $10 m^{3}$ થી $4 m^{3}$ કરવામાં આવે છે. ત્યારબાદ વાયુને $100 J$ જેટલી ઊર્જા આપી ગરમ કરવામાં આવે છે, તો તેની આંતરિક ઊર્જા ..... $J$ જેટલી વધશે.
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તંત્ર $A$ માંથી $B$ માં બે માર્ગે જાય છે. જો $ \Delta {U_1} $ અને $ \Delta {U_2} $ એ અનુક્રમે પ્રક્રિયા $I$ અને $II$ માં થતાં આંતરિક ઊર્જાનો ફેરફાર હોય, તો
    View Solution
  • 4
    એક બંધ પાત્રમાં $200\, K$ તાપમાને $0.1$ મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ ભરેલ છે. જો તેમાં $0.05$ મોલ તે જ વાયુ જે $400\, K$ તાપમાને છે તેને ઉમેરવામાં આવે તો પાત્રમાં રહેલ વાયુનું સંતુલન સમયે અંતિમ તાપમાન ($K$ માં) લગભગ કેટલું હશે?
    View Solution
  • 5
    $100 g$ પાણીને $30°C$ થી $50°C$ સુધી ગરમ કરેલ છે પાણીમાં થતા થોડા ફેરફારને અવગણતા તેની આંતરીક ઊર્જામાં થતો ફેરફાર ....... $kJ$ ? (પાણીની વિશિષ્ટ ઉષ્મા $4184 J/Kg/K$)
    View Solution
  • 6
    એક આદર્શ વાયુ $(\gamma=15)$ નું કદ સમોષ્મીય રીતે $5$ લીટર થી બદલાઈને $4$ લીટર થાય છે. પ્રારંભિક દબાણ અને અંતિમ દબાણનો ગુણોત્તર ........... છે. 
    View Solution
  • 7
    આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર વાયુનું દબાણ કદ સાથે રેખીય રીતે $A$ થી $B$ સુધી બદલાય છે. જો કોઈપણ પ્રકારની ઉષ્મા આપવામાં આવતી ના હોય કે વાયુમાંથી શોષાતી ના હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $............\,J$ થશે.
    View Solution
  • 8
    સમોષ્મી વિસ્તરણ માટે નીચેનામાથી શું સાચું છે?
    View Solution
  • 9
    $ {27^o}C $ રહેલા તાપમાને એક આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરી કદ મૂળ કદથી $ \frac{8}{{27}} $ ગણું થાય છે. જો $\gamma = \frac{5}{3}$ હોય, તો તાપમાનમાં ...... $K$ વધારો થાય?
    View Solution
  • 10
    $4$ મોલ દઢ દ્વિપરમાણીય વાયુનું તાપમાન $0^{\circ} {C}$ થી $50^{\circ} {C}$ કરવા માટે કેટલી ઉષ્માની ($\times {R}$)જરૂર પડે જ્યારે કાર્ય થતું ના હોય. ($R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક છે.)
    View Solution