જો એક સમતલ-બહિર્ગોળ લેન્સમાં, બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $10\, cm$ હોય અને કેન્દ્રલંબાઈ $30\, cm$ હોય, તો લેન્સના પદાર્થનો વક્રીભવનાંક કેટલો હશે ?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાત્રમાં રહેલ સિકકાને માઇક્રોસ્કોપ દ્વારા ફોકસ કરેલ છે.હવે માઇક્રોસ્કોપને $1cm$ ઉપર લઇ જતાં સિકકાને ફરીથી ફોકસમાં લાવવા પાત્રમાં કેટલા ......$cm$ પાણી (વક્રીભવનાંક $\frac{4}{3}$)નાખવું પડે?
    View Solution
  • 2
    એક વસ્તુ અને બહિર્ગોળ લેન્સ દ્વારા ઉત્પન્ન તેની બે ગણી મોટવણી ધરાવતા પ્રતિબિંબ વચ્ચેનું અંતર $45 \mathrm{~cm}$ છે. લેન્સની કેંદ્રલંબાઈ______________$cm$.છે.
    View Solution
  • 3
    એક બિંદુવત પ્રકાશનો સ્ત્રોત $\mu = 5/3$ વક્રીભવનાંકવાળા પાણીની સપાટીથી $4 \,\,cm$ નીચે મૂકેલો છે. પાણીમાંથી બહાર આવતાં સમગ્ર પ્રકાશને રોકવા માટે કેટલા લઘુત્તમ વ્યાસની તકતી ઉદ્દગમ પર મૂકવી જોઈએ........$m$
    View Solution
  • 4
    $10\, cm $ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાથી $25\, cm$ દૂર $3\, cm$ નો ચોરસ મૂકેલો છે. ચોરસનું કેન્દ્ર અરીસાની અક્ષ પર અને સમતલ અક્ષને લંબ છે. વાયરના પ્રતિબિંબ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ ........$cm^{2}$ છે.
    View Solution
  • 5
    એક પ્રકાશનું કિરણ માધ્યમમાંથી હવામાં પ્રવેઢે છે જે બે ખૂણે આપાત થાય છે $(A)\, 20^o$ અને $(B)\, 40^o$ .જો તે માધ્યમમાં $0.2\, ns$ માં $3.0\, cm$ ગતિ કરતું હોય તો કિરણ .....
    View Solution
  • 6
    $30 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા એક બહિર્ગોળ લેન્સથી $60\, cm$ અંતરે એક બિંદુવત વસ્તુ રાખવામાં આવેલ છે. જે એક સમતલ અરીસાને લેન્સની મુખ્ય અક્ષને લંબરૂપે અને તેનાથી $40\, cm$ અંતરે મૂકવામાં આવતા, અંતિમ પ્રતિબિંબ $....$ અંતરે રચાશે.
    View Solution
  • 7
    ઉદગમ $L$ માંથી કિરણ $x$ અંતરે રહેલા સમતલ અરીસા પર લંબ પડે છે. કિરણ સ્ત્રોત ઉદગમ $L$ ની બરાબર ઉપર મૂકવામાં આવેલા સ્કેલ પર બિંદુ તરીકે પાછું પ્રતિબિંબિત થાય છે. હવે અરીસાને $\theta $ ખૂણે ફેરવતા આ બિંદુ સ્કેલ પર ઉપર તરફ $y $ જેટલા અંતરે ખસે છે. $\theta$  શેના વડે આપી શકાય?
    View Solution
  • 8
    તળિયે સમતલ અરીસો ધરાવતા પાત્રમાં $\mu $ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરેલ છે. અરીસાથી $h$ ઊંચાઇ ઉપર $P$ વસ્તુને અવલોકનકાર $O$ જોવે છે. તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થાય?
    View Solution
  • 9
    એસ્ટીગ્મેટીઝમ નિવારવા માટે કયા લેન્સ પહેરવા પડે?
    View Solution
  • 10
    સમઘન રૂમ $ABCD$ ની $CD$ દિવાલ પર અરીસો છે. $AB$ ના મધ્યબિંદુ પર મૂકેલા કેમેરાથી $A$ પર મૂકેલી વસ્તુનો ફોટો પાડવા માટે કેટલા અંતર માટે ફોકસ કરવું પડે?
    View Solution