જો $f$  એ ક્ષય પામેલા ન્યુક્લિયસની સંખ્યા $\left(N_{d}\right)$ અને $t=0$ સમયે ન્યુક્લિયસની સંખ્યા $\left({N}_{0}\right)$ નો ગુણોત્તર દર્શાવે તો રેડિયોએક્ટિવ ન્યુક્લિયસોના ગ્રુપ માટે $f$ નો સમય સાપેક્ષ ફેરફારનો દર ......... વડે આપી શકાય. 

$[\lambda$ એ રેડિયોએક્ટિવ ક્ષય નિયાતાંક છે.]

JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રોટોન-પ્રોટોન ચક્રમાં ચાર હાઈડ્રોજન પરમાણુઓને જોડાણથી મુક્ત થતી ઊર્જા કેટલી હશે?
    View Solution
  • 2
    ન્યુકિલયસનું પરમાણુદળાંક ...
    View Solution
  • 3
    બે ન્યુક્લિયસોનો પરમાણુ દળાંક $4:3$ ના ગુણોતર છે. તેઓની ધનતા $.........$ ગુણોત્તર મુજબ હશે.
    View Solution
  • 4
    રેડિયોએક્ટિવ પદાર્થોનાં $\alpha$ અને $\beta$ ઉત્સર્જનનાં અર્ધ-આયુ અનુક્રમે $16$ વર્ષ અને $48$ વર્ષ છે. જ્યારે પદાર્થનો ક્ષય થાય ત્યારે $\alpha$ અને $\beta$ ઉત્સર્જન થાય અને પદાર્થનો $\frac{3}{4}^{th}$ ક્ષય થાય ત્યારે સમય $......$ વર્ષ છે.
    View Solution
  • 5
    $_1^2H\,\, + \,\,_1^3\,H\,\, \to \,\,_2^4\,He\,\, + \,\,n$ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં, બે ન્યુક્લિયસ વચ્ચેની અપાકર્ષી સ્થિતિ ઊર્જા   $7 .7  ×10^{-14}\, J$ આપેલ છે. પ્રક્રિયા શરૂ કરવા વાયુને કેટલા તાપમાને ગરમ કરવામાં આવશે? $[ k$ બોલ્ટઝમેન અચળાંક $1.38 × 10^{-23}J/k ]$
    View Solution
  • 6
    રેડિયોએકિટવ તત્ત્વનો અર્ધઆયુ $8$ વર્ષ છે,તો તેની એકિટીવીટી $1/8$ માં ભાગની થતાં કેટલા ........... વર્ષ લાગે?
    View Solution
  • 7
    નીચે આપેલા રેડીયો એકિવિવીટીને લગતાં વિધાનોમાંથી સાચું અવલોકન શોધો :

    $(A)$ રેડીયોએક્વિવીટી એ યાદચ્છિક (અસ્તવ્યસ્ત) અને તત્ક્ષણિક પ્રક્રિયા છે કે જે ભૌતિક અને રસાયણિક સ્થિતિઓ ઉપર આધાર રાખે છે.

    $(B)$ રેડીયોએકિટવ નમૂનામાં ક્ષય ન પામેલા ન્યુક્લિયસો સમય સાથે ચરઘાતાંકીય રીતે ક્ષય પામે છે.

    $(C)$ $\log _{ e }$ (ક્ષય ન પામેલા ન્યુક્લિયાસોની  સંખ્યા) વિરુધ્ધ સમય આલેખનો ઢાળ સરેરાશ સમય $(\tau)$ નો વ્યસ્ત આપે છે.

    $(D)$ ક્ષય અચળiક $(\lambda)$ અને અર્ધ-જીવન કાળ $\left( T _{1 / 2}\right)$ નો ગુણાકાર અચળ નથી.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાંચુ વિકલ્પ પસંદ કરો :

    View Solution
  • 8
    નીચેનામાંથી ક્યું વિધાન/વિધાનો સાચા છે?

    $(1)$ સ્થાયી ન્યુક્લિયસનું સ્થિર દળ એ અલગ થયેલા ન્યુક્લિઓનના દળના સરવાળાથી ઓછું હોય છે.

    $(2)$ સ્થાયી ન્યુક્લિયસનું સ્થિર દળ એ અલગ થયેલા ન્યુક્લિયસના દળના સરવાળાથી વધુ હોય છે.

    $(3)$ ન્યુક્લિયર સંલયનમાં બે મધ્યમ દળના બે ન્યુક્લિયસનું સંલનય

    $(4)$ ન્યુક્લિયર વિખંડનમાં ભારે ન્યુક્લિયસના વિભાજનથી ઊર્જા મુક્ત થાય છે.

    View Solution
  • 9
    રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધઆયુ $20$ મિનિટ છે, જો $t_{1}$ સમયે $\frac{1}{3}$ નું વિભંજન અને $t_{2}$ સમયે $\frac{2}{3}$ નું વિભંજન થતું હોય તો, $\left(t_{2}-t_{1}\right)$ સમય શું હશે ? (મિનિટ માં)
    View Solution
  • 10
    આલેખ ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા વિરુદ્ધ પરમાણ્વિય દળનો છે. $M; A, B, C, D, E, F $ જુદા જુદા ન્યુક્લિયસ છે. ચાર પ્રક્રિયાઓ જ્યાં એ મુક્ત થતી ઊર્જા છે. કઈ પ્રક્રિયામાં ધન છે?

    $(i) \,A + B → C +  \varepsilon$ 

    $(ii)\, C → A + B +  \varepsilon$ 

    $(iii)\, D + E →F  + \varepsilon$ 

    $(iv)\, F →D + E +  \varepsilon$ 

    View Solution