જો $H_2S$ વાયુને $Mn^{2+}\,,Ni^{+2},\, Cu^{+2}$ અને $Hg^{+2}$ આયન ધરાવતા મિશ્રણ માંથી પસાર કરવામાં આવે તો જલીય દ્રાવણ એસિડિક બને છે. તો નીચેના પૈકી કોના અવક્ષેપ મળશે.?
Medium
Download our app for free and get startedPlay store
a
એસિડિક માધ્યમમાં $H_2S$  નું આયનીકરણ થવાથી ઓછા $S^{2-}$ આયન ઉત્પન્ન થાય છે. તો આ આયન જેનો  $K_{SP}  $ ઓછો હોય તેની સાથે જાડાઇને ઘન અવસ્થામાં રૂપાંતર પામે છે. દા.ત$.HgS, CuS$
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $AlCl_3$ નું વિદ્યુત વિભાજન કરતાં મળતા $Al^{+3}$ ની સંખ્યા કેટલી હશે ?
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યુ બ્રોન્સ્ટેડ બેઇઝ તરીકે વર્તી શકે નહિ ?
    View Solution
  • 3
    $10^{-1} \,M$ ફોર્મિક એસિડની $pH $= ?
    View Solution
  • 4
    નીચેનામાંથી કયા ઍસિડ પ્રબળ સ્યુંગ્મ બેઇઝ છે 
    View Solution
  • 5
    નીચેનામાંથી કયા ક્ષારના જલીય દ્રાવણમાં  $pH$ સૌથી ઓછી છે?
    View Solution
  • 6
    નીચેના પૈકી ક્યો લુઇસ એસિડ છે ?
    View Solution
  • 7
    $K_h$ = $K_w$/$K_a$ નીચેના ...... ક્ષારને લાગુ પડે છે.
    View Solution
  • 8
    નીચેના પૈકી ક્યાં દ્રાવકમાં $AgBr$ ની દ્રાવ્યતા સૌથી વધુ હશે ?
    View Solution
  • 9
    નીચે પૈકી કયું બફર દ્રાવણ નથી?
    View Solution
  • 10
    $45\,^oC$ તાપમાને તટસ્થ દ્રાવણનો $pK_w = 13.36$ છે. તો દ્રાવણની $p^H$ ..... થશે.
    View Solution