જો કેનસુગરનું પાણીમાં $5\%$  દ્રાવણ (વજનથી) નું ઠારબિંદુ $ 271\,K $ અને શુધ્ધ પાણીનું ઠારબિંદુ $273.15\,K $ હોય તો ગ્લુકોઝનું પાણીમાં $5\% $ દ્રાવણ (વજનથી) નું ઠારબિંદુ .......... $K$ થશે.
  • A$271$
  • B$273.15$
  • C$269.07$
  • D$277.23$
Medium
Download our app for free and get startedPlay store
c
\(\Delta T_f  = K_f  \times (w/m) \times 1000\)

\((\Delta Tf_2 /\Delta Tf_1) = (m_1/m_2)\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $27\,^oC$ પર $100\, mL$ પાણીમાં $0.6\, g$ યુરીયા  (મોલર દળ $= 60\, g\, mol^{-1}$) અને $1.8\, g$ ગ્લુકોઝ (મોલર દળ $= 180\, g\, mol^{-1}$) ઓગળીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવ્યુ છે. દ્રાવણનુ અભિસરણ દબાણ .............. $\mathrm{atm}$ જણાવો. $(R = 0.08206\, L\, atm\, K^{-1}\, mol^{-1})$
    View Solution
  • 2
    કયા પ્રવાહીનું મિશ્રણ રાઉલ્ટના નિયમમાં ધન વિચલન દર્શાવે છે?
    View Solution
  • 3
    $27^{\circ}\,C$ અને $1$ વાતા. દબાાણ પર, $SO _2( g )+\frac{1}{2} O _2( g )= SO _3( g )$ પ્રક્રિયા માટે,$K _{ p }=2 \times 10^{12} છ$. આ જ પ્રક્રિયા માટે $K _{ c }.......\times 10^{13}$ છે.

    (આપેલ : $R =0.083\,L\,bar\,K ^{-1}\,mol ^{-1}$ )

    View Solution
  • 4
    નીચેનામાંથી કોણ રાઉલ્ટના નિયમનું ઋણ વિચલન દર્શાવતું નથી?
    View Solution
  • 5
    કોઈ ચોક્કસ તાપમાને $5\,g$ વિદ્યુત અવિભાજ્યને $100\,g$ પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણનું બાષ્પદબાણ $2985\,N/m^2$ છે તથા શુધ્ધ પાણીનું બાષ્પ દબાણ $3000\,N/m^2$ છે. તો દ્રાવ્યનું અણુભાર શોધો. ?
    View Solution
  • 6
    $0.2\, m$ એસિટિક એસિડના બેન્ઝિનમાં બનાવેલા દ્રાવણના ઉત્કલનબિંદુ અને ઠારબિંદુમાં $75.7\,^oC$ નો તફાવત છે. તો વૉન્ટ-હોફ અવયવ $i$ નું મૂલ્ય જણાવો. (બેન્ઝિન માટે $K_b = 2.65\, K\, m^{-1}, K_f = 5.12\, K m^{-1}, T_b^o = 80\,^oC, T = 5.5\,^oC$)
    View Solution
  • 7
    નીચેનામાંથી કોણ રાઉલ્ટના નિયમમાં ધન વિચલન દર્શાવતું નથી?
    View Solution
  • 8
    ચોક્કસ તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પનું દબાણ $0.850$ બાર છે. આ બાષ્પશીલ , બિન-ઇલેક્ટ્રોલાઇટ ઘન $0.5$ને $39.0$ ગ્રામ બેન્ઝિનના  (મોલર દળ $78\, g/mol$ ) માં ઉમેરવામાં આવે છે. પછી દ્રાવણ નું બાષ્પનું દબાણ  $0.845$ બાર  છે. નક્કર પદાર્થનું પરમાણુ સમૂહ શું છે
    View Solution
  • 9
    `દ્રાવણના દળ થી (વડે) સમુદ્રનું પાણી $29.25 \%\,NaCl$ અને $19\, \% \,MgCl _2$ ધરાવે છે.સમુદ્રના પાણી નું સામાન્ય ઉત્કલન બિંદુ $........^{\circ}C$(નજીકનો પૂર્ણાક)બંને $NaCl$ અને $MgCl _2$ નું $100\,\%$ આયનીકરણ ધારી લો. આપેલ : $K _{ b }\left( H _2 O \right)=0.52\,K\,kg\,mol ^{-1}$ $NaCl$ અને $MgCl _2$ નું મોલર દળ અનુક્રમે $58.5$ અને $95\,g\,mol ^{-1}$ છે.
    View Solution
  • 10
    જ્યારે કોઇ જલીય દ્રાવણ તેના ઠારબિંદુએ ઠારણ પામે ત્યારે ક્યા ઘટકો સંતુલનમાં હોય છે ?
    View Solution