`દ્રાવણના દળ થી (વડે) સમુદ્રનું પાણી $29.25 \%\,NaCl$ અને $19\, \% \,MgCl _2$ ધરાવે છે.સમુદ્રના પાણી નું સામાન્ય ઉત્કલન બિંદુ $........^{\circ}C$(નજીકનો પૂર્ણાક)બંને $NaCl$ અને $MgCl _2$ નું $100\,\%$ આયનીકરણ ધારી લો. આપેલ : $K _{ b }\left( H _2 O \right)=0.52\,K\,kg\,mol ^{-1}$ $NaCl$ અને $MgCl _2$ નું મોલર દળ અનુક્રમે $58.5$ અને $95\,g\,mol ^{-1}$ છે.
  • A$115$
  • B$114$
  • C$113$
  • D$116$
JEE MAIN 2023, Diffcult
Download our app for free and get startedPlay store
d
\(\text { Amount of solvent }=100-(29.25+19)=51.75\,g\)

\(\Delta T _{ b }=\left[\frac{2 \times 29.25 \times 1000}{58.5 \times 51.75}+\frac{3 \times 19 \times 1000}{95 \times 51.75}\right] \times 0.52\)

\(\Delta Tb =16.075\)

\(\Delta Tb =\left( T _{ b }\right)_{\text {solution }}-\left( T _{ b }\right)_{\text {solvent }}\)

\(\left( T _{ b }\right)_{\text {solution }}=100+16.07\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $2\,g$ અબાષ્પશીલ દ્રાવ્ય $(solute)$ ને $20\,g$ પાણીમાં ઓગાળીને બનાવેલું દ્રાવણ $373.52\,K$ પર ઉકળે છે.તો દ્રાવ્યનું આણ્વીય દળ. $........g\,mol^{-1}$ છે.(નજીકનો પૂર્ણાંક) પાણી $373\,K$ પર ઉકળે છે.(આપેલ છે પાણીનો $= 0.52\,K\,kg\,mol^{-1})$
    View Solution
  • 2
    પાણીની, $10$ લિટર ટેન્કનુ $268\,K$ તાપમાને ઠારણ થતુ અટકાવવા તેમાં કેટલા ............. ગ્રામ મિથેનોલ ઉમેરવો જોઈએ ? 

    (પાણી માટે $K_f  =1.86\, K\, kg\,mol^{-1}$ છે )

    View Solution
  • 3
    જ્યારે સામાન્ય ક્ષાર પાણીમાં ઓગળી જાય છે ત્યારે 
    View Solution
  • 4
    જો $P_0$ અને $P_s$ એ દ્રાવકનું અને તેના દ્રાવણનું બાષ્પદબાણ હોય તો અને દ્રાવક અને દ્રાવ્યના મોલ અંશ અનુક્રમે $N_1$ અને $N_2$ હોય તો......
    View Solution
  • 5
    વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે આ વિધાન ... તરીકે ઓળખાય છે.
    View Solution
  • 6
    $0.01\,m $ $K_4[Fe(CN)_6]$ ના જલીય દ્રાવણમાં દ્રાવક માટે $K_b= 0.52$ કૅ કિગ્રા મોલ$^{-1}$ હોય, તો તેનું ઉત્કલનબિંદુ ..... $^૦C$ સે થાય.
    View Solution
  • 7
    ચોક્કસ તાપમાને બેન્ઝિનનું શુદ્ધ બાષ્પ દબાણ એ $640$  મિમી $Hg$  છે. અબાષ્પશીલ વિદ્યુત અવિભાજ્ય ને $39.0$  ગ્રામ બેન્ઝિનમાં $2.175 $ ગ્રામ ઉમેરવામાં આવે તો દ્રાવણનું બાષ્પ દબાણ $600 $ મિમી $ Hg$  થાય છે. તો ધન પદાર્થ તો અણુભાર કેટલો થાય?
    View Solution
  • 8
    જો દ્રાવણ બનાવતી વખતે દ્રાવકનો મોલ-અંશ ઘટે તો ...........
    View Solution
  • 9
    $n$ હેપ્ટન અને ઇથેનોલના મિશ્રણથી એક દ્ધિઅંગી દ્રાવણ બનાવવામાં આવ્યું છે. તો દ્રાવણની વર્તણૂંક અંગે નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે ?
    View Solution
  • 10
    પોટેશિયમ ક્લોરાઈડનું $0.5$ ટકાવાર દ્રાવણ $-0.24^{\circ}\,C$ પર ઠરે છે તે માલૂમ પડેલ છે.પોટેશિયમ ક્લોરાઈડના વિયોજન ની ટકાવારી $\dots\dots$છે.

    (પાણી માટે મોલલ અવનયન અચળાંક $1.80\,K\,kg\,mol ^{-1}$ અને $KCl$ નું મોલર દળ $74.6\,g\,mol ^{-1}$ છે.)

    View Solution