કથન ($I$) : વાયુના આણુઓનો સરેરશા મુક્ત પથ અણુના વ્યાસના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
કથન ($II$) : વાયુના અણુઓની સરેરાશ ગતિ ઉર્જા નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે.
ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરે :
સૂચિ $I$ | સૂચિ $II$ |
$(A)$ મુક્તતાના $3$ રેખીય અંશ | $(I)$ એક પરમાણ્વીય વાયુઓ |
$(B)$ મુક્તતાના $3$ રેખીય, $2$ ચક્રીય અંશ | $(II)$ બહુ પરમાણ્વીય વાયુઓ |
$(C)$ મુક્તતાના $3$ રેખીય, $2$ ચક્રીય અને $1$ કંપન અંશ | $(III)$ દઢ દ્વિ-પરમાણ્વીય વાયુઓ |
$(D)$ મુક્તતાના $3$ રેખીય, $3$ ચક્રીય અને એક થી વધારે કંપન અંશ | $(IV)$ દઢ ન હોય તેવા દ્વિ-પરમાણ્વીય વાયુઓ |
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો