એક ઉષ્મીય રીતે અલગ કરેલા પાત્રમાં $M$ જેટલું મોલર દળ અને $1.4$ જેટલો ઉષ્મા ધારિતાઓનો ગુણોત્તર ધરાવતો એક આદર્શ વાયુ ભરેલો છે. તે $v$ જેટલી ઝડપથી ગતિ કરે છે અને તેને એકદમ જ વિરામસ્થિતિમાં લાવવામાં આવે છે. જો આસપાસના વાતાવરણ (પર્યાવરણમાં) ઉષ્માનો વ્યય થતો નથી તેમ ધારતાં, તેના તાપમાનમાં થતો વધારો .......... થશે. ( $R$ = universal gas constant)
JEE MAIN 2022, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પાત્રને બે સમાન ભાગમાં $L$ અને $R$ માં વિભાજીત કરેલ છે. $L$ ભાગમાં અણુની $rms$ ઝડપ એ $R$ ભાગમાં અણુની સરેરાશ ઝડપ જેટલી હોય,તો $L$ અને $R$ ભાગમાં અણુના દરનો ગુણોત્તર કેટલો થાય?
એક આદર્શ વાયુ માટે અણુના મુક્તતાના અંશો $5\,$ છે. તો તેના માટે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા $(C_p)$ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા $(C_v)$ નો ગુણોત્તર કેટલો મળે?
એક દ્વિપરમાણ્વિક વાયુના અણુઓનું શરૂઆતનું કદ $P_{1}$ દબાણે અને $250\, K$ તાપમાને $V _{1}$ છે. તેમાંથી $25 \%$ વાયુના અણુંઓ જુદા પડી જાય છે જેથી તેમના મોલમાં ફેરફાર થાય છે. પરિણામી વાયુનું કદ $2 V _{1}$ અને તાપમાન $2000\, K $ હોય ત્યારે તેનું દબાણ $P _{2}$ થતું હોય તો ગુણોતર $\frac{P _{2}}{ P _{1}}$ કેટલું થશે?