જો લ-શટેલીયરના સિદ્ધાંત મુજબ વાયુ મિશ્રણનું સંકોચન થાય તો નીચેની પ્રક્રિયા માટે સંતુલનની સાંદ્રતાનો ફેરફાર થશે કે નહી અને થશે તો કઈ દીશામાં થશે ?$N_2O_{4(g)} $ $\rightleftharpoons$ $ 2NO_{2(g)}$
Easy
Download our app for free and get started
a $N_2O_{4(g)} \rightleftharpoons 2NO_{2(g)}$
સંકોચન કરતા અથવા દબાણ વધારતા પ્રતિગામી પ્રક્રિયા જાવા મળે છે
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$25\,^oC $ તાપમાને બંધ પાત્રમાં પ્રક્રિયા $SO_2$$Cl_2$$_{(g)}$ $\rightleftharpoons$ $SO_2$$_{(g)}$ $+$ $Cl_2$$_{(g)}$ સંતુલનમાં છે. જો તેમાં નિષ્ક્રીય વાયુ હિલિયમ ઉમેરવામાં આવે તો નીચેનામાંથી કયુ વિધાન સાચુ છે. ?
પ્રક્રિયા ${N_2} + 3{H_2}$ $\rightleftharpoons$ માં $2N{H_3}$ માટે સંતુલન અચળાંક $K$ છે, તો પછી સંતુલન $N{H_3}$ $\rightleftharpoons$ $\frac{1}{2}{N_2} + \frac{3}{2}{H_2}$ માટે સંતુલન અચળાંક શું થશે?
$PCl_5$$_{(g)}$ $\rightleftharpoons$ $PCl_3$$_{(g)}$ $+$ $Cl_2$$_{(g)}$ ઉપરની પ્રક્રિયામાં સંતુલન અવસ્થાએ $PCl_5$ નો મોલ અંશ $0.4$ અને $Cl_2$ નો મોલ અંશ $0.3$ છે તો $PCl_3$ ના મોલ અંશ ..... થશે.
પ્રકિયા ${P_{(g)}} + {\text{ }}3{Q_{(g)}}\, \rightleftharpoons \,\,4{R_{(g)}}$ માટે $P$ અને $Q$ ની શરૂઆતની સાંદ્રતા સમાન છે. જો $P$ અને $R$ ની સંતુલન સમયની સાંદ્રતાઓ સમાન હોય, તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_c$ ..... થશે.
પ્રકિયા $3{X_{\left( g \right)}} + {Y_{\left( g \right)}} \rightleftharpoons {X_3}{Y_{\left( g \right)}}$ માટે સંતુલને $X_3Y$ નો જથ્થો ........... દ્વારા અસર પામે છે.