એક બંધ પાત્રમાં હાઇડ્રોજન આયોડાઇડના $3.2$ મોલને ${444\,°C}$ તાપમાને સંતુલન અવસ્થા સુધી ગરમ કરવામાં આવે છે. જો આ તાપમાને તેનો વિયોજન અંશ $22$$\%.$ હોય તો હાઇડ્રોજન આયોડાઇડના મોલ.......થશે.
Easy
Download our app for free and get startedPlay store
a
$\frac{{22}}{{100}} \times 3.2 = 0.704$

$HI$ ના મોલ = $3.2-0.704 = 2.496$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
     રાસાયણિક સંતુલન માટે, $CaC{{O}_{3}}_{(s)})$ $\rightleftharpoons$ $CaO_{(s)}+C{{O}_{2}}_{(g)},\ \Delta H_{r}^{{}^\circ }$ એ નીચેના પ્લોટમાંથી કયા પ્લોટમાંથી નક્કી કરી શકાય છે.
    View Solution
  • 2
    હેબરની સતત પ્રવાહ પ્રક્રિયામાં $NH_3$ ના ઉત્પાદનમાં પ્રક્રિયા શામેલ છે.${N_2}(g) + 3{H_2}(g)\overset {[F{e_2}{O_3}]} \longleftrightarrow 2N{H_3}(g)$ , $\Delta H = -22.08\, kcal$.અનુકૂળ પરિસ્થિતિઓ છે:
    View Solution
  • 3
    સંતુલન ${N_{2\left( g \right)}} + 3{H_{2\left( g \right)}} \rightleftharpoons 2N{H_{3\left( g \right)}}\,\,\,\, + 22\,kcal$ માં એમોનિયાના સર્જનની તરફેણ ......... દ્વારા થાય છે.
    View Solution
  • 4
    પ્રક્રિયા $SO_3(g) \rightleftharpoons  SO_2(g)+ \frac{1}{2} O_2(g)$ માટે સંતુલન અચળાંક $K_c= 4.9 \times 10^{-2}$ હોય, તો પ્રક્રિયા

    $2SO_2(g) + O_2(g) \rightleftharpoons  2SO_3(g)$ માટે સંતુલન અચળાંક ......... થશે.

    View Solution
  • 5
    આપેલ ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે $K_p$ અને $K'_p$ અનુક્રમે $T_1$ અને $T_2$ તાપમાને સંતુલન અચળાંક છે. $T_1$ અને $T_2$ તાપમાનના ગાળામાં પ્રક્રિયાઉષ્મા અચળ રહે છે તેમ ધારતા ........ અવલોકન  મળે. 
    View Solution
  • 6
    નીચેના વિયોજન માટે  $\mathrm{K}_{\mathrm{sp}}$ $ = 1.6 \times 10^{-5}$ છે.

    $\mathrm{PbCl}_{2(\mathrm{s})} \rightleftharpoons \mathrm{Pb}_{(\mathrm{ag})}^{2+}+2 \mathrm{Cl}_{(\mathrm{aq})}^{-}$

     $300\; \mathrm{mL}\;\; 0.134 \;\mathrm{M} \;\mathrm{Pb}\left(\mathrm{NO}_{3}\right)_{2}$ અને $100\; \mathrm{mL}\;\; 0.4\; \mathrm{M}\; \mathrm{NaCl} ?$

    ના મિશ્રણ માટે નીચેના પૈકી ક્યુ વિધાન સાયુ છે ? 

    View Solution
  • 7
    વાયુરૂપ પ્રક્રિયા  $2NO_2(g) \rightleftharpoons   N_2O_4 (g)$ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. $NO_2(g)$  અને $N_2O_4(g)$ ની સંતુલન મિશ્રણમાં $N_2O_4,$ નું વિધટન ........ દ્વારા વધારી શકાય છે.
    View Solution
  • 8
    સંતુલન પ્રક્રિયા ${N_2}{O_4}$ $\rightleftharpoons$ $2N{O_{2(g)}}$ માટે ${N_2}{O_4}$ અને $N{O_2}$ ની સંતુલન સાંદ્રતાઓ અનુક્રમે $4.8 \times {10^{ - 2}}$ અને $1.2 \times {10^{ - 2}}\,mol\,litr{e^{ - 1}}$ છે. તો પ્રક્રિયા માટે ${K_c}$ નું મુલ્ય ......... થશે.
    View Solution
  • 9
    પ્રકિયા $2A{g_2}{O_{(s)}}\, \rightleftharpoons \,4A{g_{(s)}}\, + \,{O_{2(g)}}$ માટે $O_2$ નુ આંશિક દબાણ થશે.
    View Solution
  • 10
    જ્યારે પુરોગામી પ્રક્રિયાનો દર એ પ્રતિગામી પ્રક્રિયા જેટલું હોય તો અવસ્થા....... માં થાય.
    View Solution