જો $M$ એ પૃથ્વીનું દળ અને $R$ એ પૃથ્વીની ત્રિજ્યા તો ગુરુત્વ પ્રવેગ અને ગુરુત્વાકર્ષણ નો અચળાંક નો ગુણોત્તર કેટલો થાય?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો $V$ એ ગોળાની સમાન ધનતાને લીધે તેની સપાટી પરનો ગુરુત્વીય વિભવ હોય તો, ગોળાના કેન્દ્રમાં તેનું મૂલ્ય ....... હશે.
    View Solution
  • 2
    ચંદ્ર નું દળ પદાર્થના દળ કરતાં $1/81$ ગણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $1/4$ ગણી છે . પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $11.2\, km/sec$ છે,તો ચંદ્ર પર નિષ્ક્રમણ ઝડપ ......... $km/sec$​ થાય .
    View Solution
  • 3
    $200 \,kg$ નો ઉપગ્રહ પૃથ્વીની ફરતે $1.5 \,R$ ની ત્રિજ્યાએ ભ્રમણ કરે છે $1 \,kg$ દળના પર ગુરુત્વાકર્ષણ $10 \,N$ હોય તો ઉપગ્રહ પર ........ $N$ ગુરુત્વાકર્ષણબળ લાગતું હશે ?
    View Solution
  • 4
    સુચિ$-I$ અને સૂચિ$-II$ ને મેળવો.

    $(a)$ ગુરૂત્વાકર્ષી અચળાંક $(G)$ $(i)$ $\left[ L ^{2} T ^{-2}\right]$
    $(b)$ ગુરૂત્વાકર્ષીય સ્થિતિ ઊર્જા $(ii)$ $\left[ M ^{-1} L ^{3} T ^{-2}\right]$
    $(c)$ ગુરુત્વીય સ્થિતિમાન $(iii)$ $\left[ LT ^{-2}\right]$
    $(d)$ ગુરૂત્વીય તીવ્રતા $(iv)$ $\left[ ML ^{2} T ^{-2}\right]$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 5
    પૃથ્વીની સપાટી પર ગુરૂત્વપ્રવેગ $g$ છે. જો પૃથ્વીનો વ્યાસ ઘટીને તેના મૂળ મૂલ્ય કરતા અડધો થાય અને દળ અચળ રહે તો પૃથ્વીની સપારી પરનો ગુરૂત્વપ્રવેગ_______થશે.
    View Solution
  • 6
    પૃથ્વી પર પદાર્થને ફેંકતાં $90\,m$ ઊંચાઇ પર જાય છે.તો પૃથ્વી કરતાં $\frac{1}{10}$ ગણું દળ અને $\frac{1}{3}$ ગણી ત્રિજયા ધરાવતા ગ્રહ પર પદાર્થને ફેંકતા તે ....... $m$ ઊંચાઇ પર જશે.
    View Solution
  • 7
    આપેલ વિધાન માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે : ભૂસ્થિર ઉપગ્રહની કક્ષાની ત્રિજ્યા શેના પર આધાર રાખે
    View Solution
  • 8
    એક ગ્રહ સૂર્યની ફરતે નીચે મુજબ ગતિ કરે છે. તો ગ્રહનો કક્ષીય વેગ ન્યૂનતમ ક્યાં હશે ?
    View Solution
  • 9
    જો $V$ એ પૃથ્વીની પરની નિષ્ક્રમણ ઝડપ , $R$ પૃથ્વીની ત્રિજ્યા અને $g$ ગુરુત્વપ્રવેગ હોય તો નીચેનામાથી શું સાચું છે?
    View Solution
  • 10
    પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $V_e $ છે . જો એક ગ્રહ પરનો ગુરુત્વપ્રવેગ પૃથ્વીના ગુરુત્વપ્રવેગ જેટલો અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં ચાર ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય?
    View Solution