આપેલ વિધાન માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે : ભૂસ્થિર ઉપગ્રહની કક્ષાની ત્રિજ્યા શેના પર આધાર રાખે
  • A
    ઉપગ્રહના દળ ,આવર્તકાળ અને ગુરુત્વાકર્ષણ ના અચળાંક પર
  • B
    ઉપગ્રહના દળ ,પૃથ્વીનું દળ અને ગુરુત્વાકર્ષણ ના અચળાંક પર
  • C
    ઉપગ્રહનું દળ ,પૃથ્વીનું દળ ,ઉપગ્રહનો આવર્તકાળ અને ગુરુત્વાકર્ષણ ના અચળાંક પર
  • D
    પૃથ્વીનું દળ ,ઉપગ્રહનો આવર્તકાળ અને ગુરુત્વાકર્ષણ ના અચળાંક પર
Easy
Download our app for free and get startedPlay store
d
(d) \(T = 2\pi \sqrt {\frac{{{r^3}}}{{GM}}} \)

\({r^3} = \frac{{GM{T^2}}}{{4{\pi ^2}}}\)

\(r = {\left[ {\frac{{GM{T^2}}}{{4{\pi ^2}}}} \right]^{1/3}}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈ પર એક ઉપગ્રહ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે કે જ્યાં $h < < R$ અને $R$ પૃથ્વીની ત્રિજ્યા છે. પૃથ્વીના વાતાવરણની અસરને અવગણતા, પૃથ્વીના ગુરૂત્વાકર્ષણ ક્ષેત્રમાંથી છટકવા ઝડપમાં જરૂરી લઘુત્તમ વધારો ______ કરવો પડે.
    View Solution
  • 2
    પદાર્થ નું મહતમ વજન ક્યાં હોય?
    View Solution
  • 3
    $M$ દળનો કણ તેટલા જ દળ અને $a$ ત્રિજ્યા ધરાવતા પોલા ગોળાના કેન્દ્ર પર છે.તો કેન્દ્રથી $\frac{a}{2}$ અંતરે ગુરુત્વસ્થિતિમાન કેટલું થાય?
    View Solution
  • 4
    ગુરુત્વાકર્ષી દળ ગુરુત્વાકર્ષી ________ ના સમપ્રમાણ માં હોય
    View Solution
  • 5
    જ્યારે ઉપગ્રહએ પૃથ્વીની આસપાસ કોઈક કક્ષામાં પરિભ્રમણ કરી રહો હોય તો કઈ રાશિએ અચળ જળવાઈ રહે છે.
    View Solution
  • 6
    પદાર્થની નિષ્ક્રમણ ઝડપ દળ પર કઈ રીતે આધાર રાખે?
    View Solution
  • 7
    ઉપગ્રહ ધરાવતા ગ્રહનું દળ આવર્તકાળ $T$ અને કક્ષીય ત્રિજ્યા $R$ સ્વરૂપ માં કઈ રીતે લખાય ?
    View Solution
  • 8
    $1 \,kg$ દળના પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $100\, m/sec$ છે .પદાર્થ ની ગ્રહ ની સપાટી પરની ગુરુત્વસ્થિતિઉર્જા  ......... $J$ થાય.
    View Solution
  • 9
    $‘M’$ દળ અને $‘a’$ ત્રિજ્યા ઘન ગોળો $2M$ દળ અને $2a$ ત્રિજ્યા ધરાવતો પોલા ગોળા વડે ઘેરાયેલો છે.તેના કેન્દ્રથી $3a$ અંતરે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કેટલું થાય?
    View Solution
  • 10
    જો એક ગ્રહ પરનો ગુરુત્વપ્રવેગ પૃથ્વીના ગુરુત્વપ્રવેગ કરતાં બમણો અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં બમણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય?
    View Solution