જો નિર્બળ એસિડનો વિયોજન અચળાંક $1.0 \times 10^{-5}$ હોય તો પ્રબળ બેઇઝ સાથેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક...... થશે.
Medium
Download our app for free and get startedPlay store
c
$HA ⇌  H^+ + A^-$   $K$=$\frac{{\left[ {{H^{_ + }}} \right]\,\,\,\left[ {{A^ - }} \right]}}{{\left[ {HA} \right]}}$

નિર્બળ એસિડનું પ્રબળ બેઇઝ વડે તટસ્થીકરણ કરતાં, $HA  +  OH^-  ⇌ A^-  +  H_2O$

તો $\,{\text{K}}\,\, = \,\,\,\frac{{\left[ {{{\text{A}}^{\text{ - }}}} \right]}}{{\left[ {HA} \right]\,\,\,\,\left[ {O{H^ - }} \right]}}\,\,\,.........\,\,(ii)$

$(i)$ ને $(ii)$ વડે ભાગતા,$\,\frac{{{{\text{K}}_{\text{a}}}}}{{\text{K}}}\,\, = \,\,\left[ {{H^ + }} \right]\,\left[ {O{H^ - }} \right]\,\, = \,\,{K_w}\,\,\,\,\,\,\,\therefore \,\,K\,\, = \,\,\frac{{{K_a}}}{{{K_w}}}\,\, = \,\,\frac{{{{10}^{ - 5}}}}{{{{10}^{ - 14}}}}\,\, = \,\,{10^9}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $50 \,ml.\, 0.05 \,M$ ફોર્મિક એસિડ બનાવવા માટે દ્રાવણ $pH = 4.0$ ઉમેરેલા $0.10 \,M$ સોડિયમ ફોર્મેંટના કેટલા......$ml$ કદની જરૂરી પડે છે ? (એસિડની $pK_a = 3.7$)
    View Solution
  • 2
    જો વિયોજન $ 1.30$$\%$ થતું હોય તો $ 0.1\, CH_3COOH$ માટે -$K_a$ કેટલો ?
    View Solution
  • 3
    $0.1\, M$નું $40\, ml$ એમોનિયા દ્રાવણને  $0.1\, M\, HCl$નું $20\, ml$ સાથે મિશ્ર કરવામાં આવે છે.$pH$

    એમોનિયા દ્રાવણની $pH$ શું હશે?

     (એમોનિયા દ્રાવણનો $pK_b$ $4.74$ છે).

     

    View Solution
  • 4
    નીચેનામાંથી કોનો વિયોજન અંશ સૌથી વધુ હશે ? તેમાંનું એક $4-$ નાઇટ્રોફિનોલની જલીય દ્રાવણમાં સાંદ્રતા દર્શાવે છે.
    View Solution
  • 5
    $0.004\,M$ $Ca$$SO_4$ અને $ 0.002 \,H_2SO_4$ ના સમાન કદને મિશ્ર કરવાથી બનતા દ્રાવણનો $K_{sp}$ શોધો.
    View Solution
  • 6
    એસિડ $H_2A$ ના પ્રથમ અને દ્વિતીય આયનીકરણ અચળાંક અનુક્રમે $1.0 \times 10^{-5}$ અને $5.0 \times 10^{-10}$ છે. તો એસિડનો કુલ વિયોજન અચળાંક.....
    View Solution
  • 7
    ...... બ્રોન્સ્ટેડ એસિડ તેમજ બ્રોન્સ્ટેડ બેઈઝ એમ બંને તરીકે વર્તેં છે.
    View Solution
  • 8
    નીચેના પૈકી ક્યા ક્ષારનું દ્રાવણ સ્વભાવે બેઝિક છે ?
    View Solution
  • 9
    બફર દ્રાવણની અચળ એસિડિકતા અને બેઝિકતા........ ના કારણે હોય છે.
    View Solution
  • 10
    $Mg{(OH)_2}$ ની જલીય દ્રાવણમાં દ્રાવ્યતા $x$ હોય, તો તેનો  $K_{sp}$ ......... થશે.
    View Solution