જો વિયોજન $ 1.30$$\%$ થતું હોય તો $ 0.1\, CH_3COOH$ માટે -$K_a$ કેટલો ?
  • A$1.69 \times10^{-5}$
  • B$1.69 \times10^{-4}$
  • C$1.69  \times 10^{-6}$
  • D
    એકપણ નહી
Medium
Download our app for free and get startedPlay store
a
\(CH_3COOH \)  માટે \(K_a = C\alpha ^2\)

\({K_a} = 0.1 \times \frac{{1.30}}{{100}} \times \frac{{1.30}}{{100}}\)

\({K_a} = 0.1 \times 1.69 \times {10^{ - 4}}\,\,\,\,\,{K_a} = 1.69 \times {10^{ - 6}}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક જલીય દ્રાવણની $p^H$ એ $0$ થવાનુ વલણ ધરાવે છે. તો તે દ્રાવણ ..... હશે.
    View Solution
  • 2
    નીચેનામાંથી કયુ એક લુઇઝ બેઇઝ નથી ?
    View Solution
  • 3
    $298\, K$ તાપમાને $10^{-8}\, M\,HCl$ જલીય દ્રાવણમાં હાઈડ્રોજન આયનની સાંદ્રતા .....

    $(K_w = 10^{-14})$

    View Solution
  • 4
    $0.01\, M$ મિથાઈલ એમાઈન હાઈડ્રોક્લોરાઈડનું જલવિભાજન અચળાંક....... [ $K_b\,\, 5 \times  10^{-4}$ ]
    View Solution
  • 5
    $PbS$ ની દ્રાવ્યતો ગુણાકાર $3.4 \times 10^{-28}$ હોય તો, $0.001 \,M\, Pb^{+2}$ માંથી $PbS$ સ્વરૂપે સલ્ફાઇડ આયનનું અવક્ષેપણ થવા માટે તેનું ઓછામાં ઓછું સંકેન્દ્રણ મૂલ્ય શું હોવું જોઈએ ?
    View Solution
  • 6
    $NaA$ અને $NaB$ [ નિર્બળ એસિડ $HA$ અને $HB$ ] ક્ષારના જલવિભાજન અચળાંક અનુક્રમે $10^{-8}$ અને $10^{-10} $છે. જો નિર્બળ એસિડ $HC$ નો વિયોજન અચળાંક $10^{-5}$ હોય તો એસિડીક પ્રબળતાનો ઉતરતો ક્રમ $= ?$
    View Solution
  • 7
    $0.1\,N$ $NH_4OH$ અને $0.1\,N \,HCN $ ના ધરાવતા મિશ્રણનો જલવિભાજન અંશ ગણો. $K_a$ $=$ $10^{-5}$ $\&$ $K_b$ $=$ $10^{-5}$
    View Solution
  • 8
    જો નિર્બળ એસિડનો વિયોજન અચળાંક $1.0 \times 10^{-5}$ હોય તો પ્રબળ બેઇઝ સાથેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક...... થશે.
    View Solution
  • 9
    નીચેનામાંથી કયા ક્ષારના જલીય દ્રાવણમાં  $pH$ સૌથી ઓછી છે?
    View Solution
  • 10
    $0.01\; M \;NaOH (aq)$ દ્રાવણની $pH$ ..........
    View Solution