જો $p$ એ ધનતા અને $\eta$ એ પ્રવાહીની શ્યાન્તા હોય કે જે $d$ વ્યાસ ધરાવતી નળીમાંથી વહે છે. રેનોલ્ડ નંબર $R_{ e }$ નું સાચું સૂત્ર ........... હશે.
JEE MAIN 2022, Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોઈ સ્થળ પર વાતાવરણનું દબાણ $10^5 \,Pa$ છે. જો ટ્રાઈબ્રોમોમીથેન (વિશિષ્ટ ગુરુત્વ $=2.9$ ) બેરોમેટ્રિક પ્રવાહી તરીક નિયુક્ત કરવામાં આવે છે, તો બેરોમેટ્રિક ઊંચાઈ ....... $m$ હેશે.
ટાંકીમાં પાણીને $3 \,m$ ઊંચાઈ સુધી ભરવામાં આવે છે. ટાંકીનો આધાર જમીનથી ઉપર $1 \,m$ ઊંચાઈએ છે. કેટલી ઊંંચાઈ પર છિદ્ર બનાવવું જોઈએ કે જેથી પાણીને જમીન પર મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેલાવી શકાય ?
$0.4\, m ^{2}$ આડછેદ નું ક્ષેત્રફળ ધરાવતી પાણીની ટાંકીમાં તળિયે $1\, cm ^{2}$ આડછેદ વાળો વાલ્વ છે . પાત્ર માં $40\, cm$ ઊંચાઈ સુધી પાણી ભરેલ પિસ્ટન પર $24\, kg$ પદાર્થ મૂકીને વાલ્વ નો ખૂલતાં પાણી ના વેગથી બહાર આવે તો $V$......$m/s$
$V$ કદનું પ્રવાહી મિશ્રાણ એ $\alpha$ અને $\beta$ ઘનતાઓ સાથેના બે પ્રવાહીઓ ધરાવે છે. જો મિશ્રણની ઘનતા $\sigma$ છે તો આ મિશ્રણમાં પહેલા પ્રવાહીનું દળ .......
તાર વડે લટકાવેલો એક પદાર્થ તેને $10 \,mm$ જેટલો ખેંચે છે, જ્યારે પદાર્થને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે તારમાં ખેંચાણા $\frac{10}{3} \,mm$ જેટલું ઘટે છે તો પદાર્થ અને પ્રવાહીની સાપેક્ષ ઘનતાઓનો ગુણોત્તર કેટલો છે ?
હવાનો પરપોટો તળાવમાં તળિયાથી સપાટી સુધી ઉપર ચઢે છે. જો તેની ત્રિજ્યા $200\%$ જેટલી વધે છે અને વાતાવરણનું દબાણ એ $H$ ઊંચાઈના પાણીના સ્તંભ જેટલું છે તો તળાવની ઊંંચાઈ ........ $H$ છે.