જો પદાર્થ $X - Z $ સમતલમાં હોય તો લંબ અક્ષ પ્રમેય મુજબ...
Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો $I_1$, $I_2$ અને $I_3$ એ સમાન દળ અને ત્રિજ્યા ધરાવતા અનુક્રમે ધન ગોળા, પોલા નળાકાર અને રિંગની જડત્વની ચાકમાત્રા છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
$2\ kg$ પાતળી રિંગની ત્રિજ્યા $0.5\ m$ છે. તે $1\ m/s $ ના વેગથી સમક્ષિતિજ સમતલ પર સરક્યા વિના ગબડે છે. $0.1\ kg$ દળનો નાનો બોલ તેની વિરૂદ્ધ દિશામાં $20\ m/s$ ગના વેગથી ગતિ કરે છે અને રિંગને $ 0.75\ m$ ઉચાઈએ અથડાઈને શિરોલંબ દિશામાં $10\ m/s$ વેગથી ગતિ કરે છે. અથડામણની તરત જ બાદ....
એક $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી તકતીનું એકમ ક્ષેત્રફળ દીઠ દળ $\sigma (r) = kr^2$ મુજબ આપવામાં આવે છે જ્યાં $r$ એ તકતીના કેન્દ્રથી અંતર છે.તો તેના સમતલને લંબ અને દ્રવ્યમાન કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
એક પૈડાને $1000\ N-m$ નું ટોર્ક આપતા તે તેના કેન્દ્રમાંથી પસાર થતા અક્ષની આસપાસ $200\ kg-m^2$ જડત્વની ચાકમાત્રા સાથે ફરે છે. તો $3 $ સેકન્ડ પછી પૈડાનો કોણીય વેગ $=$ ......... $\ rad/s$
એક $l$ લંબાઇની અને $M$ દળની લાકડી એક ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર પડેલ છે. $v$ વેગથી ગતિ કરતો એક $ m$ દળનો દડો આકૃતિમાં દર્શાવ્યામુજબ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. સંઘાત પછી દડો સ્થિર થાય તો તેનું દળ કેટલું હશે ?
$2 kg$ અને $1 kg$ દળ ધરાવતા બે કણો એક જ રેખા ઉપર અનુક્રમે $2 m/s $ અને $5 m/s$ ની ઝડપે ગતિ કરે છે. જો બંને કણો એક જ દિશામાં ગતિ કરતા હોય, તો દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ ..... થાય અને જો બંને કણો વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય, તો દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ ..... થાય.