જો પૃથ્વી પરનાં સમગ્ર દળને અનંત સુધી દૂર કરવું હોય, કે જેથી તેને સંપૂર્ણ રીતે તોડી શકાય, તો આપવી પડતી ઊર્જાનો જથ્થો$\frac{x}{5}\, \frac{ GM ^{2}}{ R }$ છે, જ્યાં $x$ ..... હશે. (નજીકતમ પૂર્ણાકમાં લખો)

($M$ એ પૃથ્વીનું દળ, $R$ એ પૃથ્વીની ત્રિજ્યા, $G$ ગુરુત્વાકર્ષી અચળાંક છે.)

JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પૃથ્વીના કેન્દ્ર થી $8000 \,km$ ઊંચાઇ પર ગુરુત્વતીવ્રતા $6\,N/kg$ હોય તો ત્યાં ગુરુત્વસ્થિતિમાન કેટલું થાય?
    View Solution
  • 2
    તારાની ફરતે ભ્રમણ કરતાં ગ્રહની કક્ષા ક્યાં આકારની હોય ?
    View Solution
  • 3
    જો ઉપગ્રહની પૃથ્વીની સપાટી પરથી ઊંચાઈ પૃથ્વીની ત્રિજ્યા $R$ ની સરખામણીમાં ઓછી હોય તો ઉપગ્રહનો કક્ષીય વેગ કેટલો થાય?
    View Solution
  • 4
    બે $m_1$ અને $m_2\, (m_1 < m_2)$ને અમુક અંતરેથી મક્ત કરવામાં આવે છે.જે ગુરુત્વાકર્ષણને કારણે એકબીજા તરફ આકર્ષાય છે તો...
    View Solution
  • 5
    પ્રત્યેકનું દળ $m$ હોય, તેવા બે સમાન કણો તેમના ગુરુત્વાકર્ષણની અસર હેઠળ $a$ ત્રિજ્યાના વર્તુળ પર ફરે છે. પ્રત્યેક કણની કોણીય ઝડપ .......... હશે.
    View Solution
  • 6
    $R$ ત્રિજયા ધરાવતા બે સમાન ગોળા સંપર્કમાં છે. તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કોના સપ્રમાણમાં હોય?
    View Solution
  • 7
    પૃથ્વીના નિષ્ક્રમણ વેગ અને ગ્રહના નિષ્ક્રમણ વેગનો ગુણોત્તર કેટલો થાય? આપેલ : ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં $16$ ગણું અને ગ્રહની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $4$ ગણી છે.
    View Solution
  • 8
    $m$ દળ અને $r$ ત્રિજયાના ગોળાને બ્લેકહોલ બનાવના માટેની શરત [$G= $ ગુરુત્વાકર્ષણ અચળાંક અને $g=$ ગુરુત્વપ્રવેગ]
    View Solution
  • 9
    ગ્રહ જેનો ગુરુત્વપ્રવેગ પૃથ્વીના ગુરુત્વપ્રવેગ કરતાં $9$ ગણો અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $4$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $km/s$ માં કેટલી થાય?
    View Solution
  • 10
    એક ગ્રહ પરથી હવા બહાર નિકળી જાય છે કારણ કે તે નિષ્ક્રમણ ઝડપ પ્રાપ્ત કરે છે તો નિષ્ક્રમણ ઝડપ નીચેના પૈકી શેના પર આધાર રાખે :

    $I.$ ગ્રહ નું દળ

    $II.$ નિષ્કર્મિત થતાં કણ નું દળ

    $III.$ ગ્રહના તાપમાન

    $IV.$ ગ્રહની ત્રિજ્યા

    નીચેના પૈકી શું કયું સાચું છે ?

    View Solution