ગ્રહ જેનો ગુરુત્વપ્રવેગ પૃથ્વીના ગુરુત્વપ્રવેગ કરતાં $9$ ગણો અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $4$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $km/s$ માં કેટલી થાય?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક દૂરના સૂર્યમંડળનો એક ગ્રહ પૃથ્વી કરતાં $10$ ગણો દળદાર છે અને તેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં ગણી $10$ ઓછી છે. જો પૃથ્વી પરનો નિષ્ક્રમણ વેગ $11\; km / s$ હોય આ ગ્રહ પરનો નિષ્કમણ વેગ ($km / s$ માં) કેટલો હશે?
    View Solution
  • 2
    પૃથ્વીને $M$ દળનો અને $R$ ત્રિજયાનો એક ઘન ગોળો ધારો. જો પૃથ્વીની સપાટીથી નીચે $d$ ઉંડાઇએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈ ઉપરના ગુરુત્વપ્રવેગ જેટલું અને જે $\frac{g}{4}$ છે, (જયાં $g$ એ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વપ્રવેગનું મૂલ્ય છે.) તો $\frac{h}{d}$ નો ગુણોત્તર થશે.
    View Solution
  • 3
    પૃથ્વી નું દળ ચંદ્ર ના દળ કરતાં $81$ ગણું અને ત્રિજ્યા $3.5$ ગણી છે તો પૃથ્વી અને ચંદ્ર પરની નિષ્ક્રમણ ઝડપ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 4
    પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ......
    View Solution
  • 5
    પૃથ્વીના કેન્દ્ર સુઘી હોલ પાડવામાં આવે છે. તેમાં પદાર્થને મુકત પતન કરાવતા પૃથ્વીના કેન્દ્ર પાસે પદાર્થનો વેગ પૃથ્વીની સપાટી પરના નિષ્કમણ વેગ ${v_e}$ ના સ્વરૂપમાં કેટલો થાય?
    View Solution
  • 6
    નીચે બે વિદ્યાનો આપેલા છે.

    વિધાન $I$ : ગુત્વાકર્ષણનો નિયમ, કોઈપણ આકાર અને કદનાં, બ્રહ્માંડની કોઈ પણ વસ્તુની જોડ માટે સાચો છે.

    વિધાન $II$ : વ્યક્તિ જ્યારે પૃથ્વીના કેન્દ્ર આગળ હોય ત્યારે તેનું વજન શૂન્ય થશે.

    ઉપરોક્ત વિદ્યાનોનાં સંદર્ભમાં, આપેલા વિક્લોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 7
    જો ઉપગ્રહ પૃથ્વીની સપાટીની નજીક ભ્રમણ કરતો હોય તો કક્ષીય વેગ શેના પર આધાર રાખે ?
    View Solution
  • 8
    બે ઉપગ્રહો $A$ અને $B$ ગ્રહને ફરતે અનુક્રમે $4R$ અને $R$ ત્રિજ્યાની વર્તુળાકર કક્ષામા ફરે છે. જે ઉપગ્રહ $A$ ની ઝડ૫ $3v$ હોય, તો $B$ ની ઝડપ. . . . . . થશે.
    View Solution
  • 9
    પૃથ્વી પર નિષ્ક્રમણ વેગ $(v_e)$ તથા ગ્રહ પર નિષ્ક્રમણ વેગ $(v_p)$ નો ગુણોત્તર કેટલો હશે? ગ્રહની ત્રિજયા અને સરેરાશ ઘનતા, પૃથ્વીની સરેરાશ ઘનતા કરતાં બે ગણી છે.
    View Solution
  • 10
    $‘M’$ દળ અને $‘a’$ ત્રિજ્યા ઘન ગોળો $2M$ દળ અને $2a$ ત્રિજ્યા ધરાવતો પોલા ગોળા વડે ઘેરાયેલો છે.તેના કેન્દ્રથી $3a$ અંતરે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કેટલું થાય?
    View Solution