જો પૃથ્વીની ત્રિજ્યા $0.1\%$ જેટલી સંકોચાઈ જાય, તેનું દળ સમાન જળવાઈ રહે તો, પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન ($\%$ માં) કેટલું વધશે ?
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રત્યેક $ ‘M’$ દળ ધરાવતા ચાર કણો એકબીજાથી એકસરખા અંતરે $R$ ત્રિજયા ધરાવતા વર્તુળ પર તેમના અન્યોન્ય ગુરુત્વ આકર્ષણ બળની અસર હેઠ ગતિ કરે છે,તો દરેક કણની ઝડપ
પૃથ્વી પર નિષ્ક્રમણ વેગ $(v_e)$ તથા ગ્રહ પર નિષ્ક્રમણ વેગ $(v_p)$ નો ગુણોત્તર કેટલો હશે? ગ્રહની ત્રિજયા અને સરેરાશ ઘનતા, પૃથ્વીની સરેરાશ ઘનતા કરતાં બે ગણી છે.
$50\ kg $ નો માણસ ગુરુત્વમુકત અવકાશમાં જમીનથી $10\ m$ ઊંચાઇ પર છે. તે $0.5\ kg$ ના પથ્થરને $2\ m/s$ ની ઝડપથી નીચે તરફ ફેંકે છે. જ્યારે પથ્થર જમીન પર આવે, ત્યારે માણસનું જમીનથી અંતર ($m$ માં) કેટલું હશે?