જો સોડિયમ સલ્ફેટનું જલીય દ્રાવણમાં ધનાયન અને ઋણાયનમાં સંપૂર્ણ વિયોજન થતુ હોય $1\,kg$ પાણીમાં $0.01$ મોલ સોડિયમ સલ્ફેટ ઉમેરતા પાણીના ઠારબિંદુમાં થતો ફેરફાર જણાવો. $(K_f= 1.86\,K\,kg\, mol^{-1})$
AIEEE 2010, Diffcult
Download our app for free and get startedPlay store
b
Sodium sulphate dissociates as

$N a_{2} S O_{4}(s) \rightarrow 2 N a^{+}+S O_{4}$

hence van's hoff factor $i=3$

Now $\Delta T_{f}=i k_{f} \cdot m=3 \times 1.86 \times 0.01$

$=0.0558 \,K$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અભિસરણની ઘટના એ.....
    View Solution
  • 2
    $500 $ ગ્રામ પાણીમાં $20$  ગ્રામ દ્વિ અંગી વિદ્યુત વિભાજ્ય (અ.ભા. $100$) દ્રાવ્ય કરવામાં આવે છે. દ્રાવણનું ઠારણ બિંદુ $-0.74\,^oC.$  $K_f$ $= 1.86\,K$  મોલારીટી$^{-1}$ છે. વિદ્યુત વિભાજ્યનો આયનીકરણ અંશ ......... $\%$ થાય છે.
    View Solution
  • 3
    $83\, {~g}$ ઇથિલિન ગ્લાયકોલ $625\, {~g}$ પાણીમાં ઓગળેલ છે. દ્રાવણનું ઠાર બિંદુ $......\, {K}$ છે. (નજીકના પૂર્ણાંકમાં)

    [ઉપયોગ કરો: પાણીનો મોલલ અવનયન મંદન અચળાંક  $\left.=1.86 \,{~K} \,{~kg} \,{~mol}^{-1}\right]$

    પાણીનું ઠારબિંદુ $=273\, {~K}$

    આણ્વિય દળ : ${C}: 12.0\, {u}, {O}: 16.0\, {u}, {H}: 1.0\, {u}]$

    View Solution
  • 4
    $300\ K$ પર, $n-$ હેક્ઝેનના $1$ મોલ  અને $n-$ હેપ્ટેનના $3$ મોલ્સ ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ $Hg$ના $550\, mm$ છે.એ જ તાપમાને, જો આ દ્રાવણમાં $n-$હેપ્ટેનનો વધુ એક મોલ ઉમેરવામાં આવે છે, તો દ્રાવણનું બાષ્પ દબાણ $Hg$ના $10\, mm$ દ્વારા વધે છે.શુદ્ધ અવસ્થામાં $n-$ હેપ્ટેનના $mm Hg$ માં બાષ્પ દબાણ ..........$?$ 
    View Solution
  • 5
    $300\,K$  તાપમાને $2$ શુધ્ધ પ્રવાહી $A$  અને $B$ ના બાષ્પદબાણ અનક્રમે $150$  મિમિ અને $100 $ મિમિ છે. જો દ્રાવણમાં $A $ અને $B$ નો મોલ-અંશ સમાન હોય, તો તે જ તાપમાને વાયુરૂપ મિશ્રણ (વરાળ સ્વરૂપમાં )માં $B$  ના મોલ - અંશ થાય
    View Solution
  • 6
    અર્ધપારગમ્ય પડદા સાથેના કેખ્સ્યુલ માં રાખેલા $0.2 \mathrm{M}$ ગ્લુકોઝ ના દ્રાવણ વડે એક કૃત્રિમ કોષ તૈયાર કરવામાં આવ્યો. જ્યારે આ કૃત્રિમ કોષને $300 \mathrm{~K}$ પર $0.05 \mathrm{M} \mathrm{NaCl}$ ના દ્રાવણમાં મૂકવામાં આવે છે. ત્યારે અભિસરણ (પરાસરણ) દબાણ ઉત્તપન થાય છે.. ........ $\times 10^{-1}$ bar છે. (નજીકનો પૂર્ણાક )

    [ આપેલ : $\mathrm{R}=0.083 \mathrm{~L} \mathrm{bar} \mathrm{mol}^{-1} \mathrm{~K}^{-1}$ ]

    $\mathrm{NaCl}$ નું સંપૂર્ણ વિયોજન થાય છે તે ધારી લો.

    View Solution
  • 7
    નીચેનામાંથી કોના સમમોલલ જલીય દ્રાવણનું ઠારબિંદુ સૌથી વધુ હશે ?
    View Solution
  • 8
    બે પદાર્થ $A$ અને $B$ માટે $P_A^0 : P_B^0 = 1:2$ અને $X_A : X_B= 1 : 2$ તો $A$ નું વરાળ સ્વરૂપમાં મોલ - અંશ થાય.
    View Solution
  • 9
    પદાર્થનું અણુસૂત્ર $AB_2$ અને $AB_4$ ધરાવતા બે તત્વો $ A $ અને $B$  છે. જ્યારે $1\,g $ $AB_2$ ને $20\,g$  $C_6H_6$ માં દ્રાવ્ય કરવામાં આવે તો $2.3\,K $ ઠારણ બિંદુ ઘટે છે. જ્યારે $1\,g$ $AB_4$ થી $ 1.3\,K$  ઘટે છે. બેન્ઝિન માટે મોલલ અવનયન અચળાંક $ 5.1\,K $ મોલ$^{-1}$ છે. $A$ અને $B $ નો અણુભાર ગણતરી.....
    View Solution
  • 10
    જ્યારે થોડીક માત્રામાં નેપ્થોલિનને બેન્ઝિનમાં ઉમેરવામાં આવે છે ત્યારે બેન્ઝિનના ઠારબિંદુમાં શું થાય છે ?
    View Solution