પદાર્થનું અણુસૂત્ર $AB_2$ અને $AB_4$ ધરાવતા બે તત્વો $ A $ અને $B$  છે. જ્યારે $1\,g $ $AB_2$ ને $20\,g$  $C_6H_6$ માં દ્રાવ્ય કરવામાં આવે તો $2.3\,K $ ઠારણ બિંદુ ઘટે છે. જ્યારે $1\,g$ $AB_4$ થી $ 1.3\,K$  ઘટે છે. બેન્ઝિન માટે મોલલ અવનયન અચળાંક $ 5.1\,K $ મોલ$^{-1}$ છે. $A$ અને $B $ નો અણુભાર ગણતરી.....
Diffcult
Download our app for free and get startedPlay store
b
$AB_2$  માટે : અણુભાર $= a + 2 b$ ( $a$ અને $b$  એ $A $ અને $B $ નાં દળ છે.)

$AB_4$  માટે : અણુભાર $ = a + 4b$   

$\Delta {T_f}\,\, = \,\,\frac{{1000\,\, \times \,\,K\,\, \times \,\,w}}{{m\,\, \times \,\,\,W}}$ દ્રારા

${\text{A}}{{\text{B}}_{\text{2}}}\,$ માટે $ = \,\,\frac{{1000\,\, \times \,\,5.1\,\, \times \,\,1}}{{\left( {a\,\, + \,\,\,2b} \right)\,\, \times \,\,20}}$

$a\,\, + \;\,2b\,\, = \,\,110.87\,\,\,\,\,\,\,\,..........\left( 1 \right)$

સમીકરણ $ (1) $ અને $(2) $  દ્વારા $ a = 25.59; \,\,b = 42.64$

$A{B_{4\,}}$ માટે  $\,:\,1.3\,\, = \,\,\frac{{1000\,\, \times \,\,5.1\,\, \times \,\,1}}{{\left( {a\,\, + \,\,4b} \right)\,\, \times \,\,20}}$

$a\,\,\, + \;\,4b\,\, = \,\,196.15\,\,\,\,\,\,..........\left( 2 \right)$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $25^{\circ} \mathrm{C}$ પર $100 \mathrm{~g}$ પાણીમાં $2.5 \mathrm{~g}$ બાષ્પશીલ, વિદ્યૃત-અવિભાજ્ય ને ઓગાળવામાં આવે છે. દ્રાવણ ઉત્કલન બિંદુમાં ઉન્નયન $2^{\circ} \mathrm{C}$ પ્ર્દ્શિત કરે છે. એવું ઘારી લો કે દ્રાવક સાંદ્રતા ના સંદર્ભમાં દ્રાવ્ય સાંદ્રતા જે ને અવગણવામાં આવે છે. પરિણામ જલીય દ્રાવણનું બાષ્પદબાણ ............ $\mathrm{mm} \mathrm{Hg}$ ના છે. (નજીક નો પૂર્ણાક)

    [ આપેલ : પાણીનો મોલલ ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક $\left(\mathrm{K}_{\mathrm{b}}\right)=0.52 \mathrm{~K} . \mathrm{kg} \mathrm{mol}^{-1}$,

    $1 \mathrm{~atm}$ દબાણ $=760 \mathrm{~mm} \mathrm{Hg}$, પાણીનું મોલર દળ $\left.=18 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\right]$

    View Solution
  • 2
    પાણીના વરાળની ગુપ્ત ઉષ્મા $9700\,Cal/mole$ છે. અને જો તેનું ઉત્કલન બિંદુ ${100\,^o}C$ છે , પાણીનો ઉન્નયન અચળાંક ......... $^oC$ છે
    View Solution
  • 3
    જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને શુદ્ધ દ્રાવકમાં ઉમેરવામાં આવેછે ત્યારે બાષ્પદબાણમાં $11.5\, torr$ નો ઘટાડો થાય છે. જો દ્રાવ્યના મોલ-અંશ $0.2$ હોય, તો શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ  ................ $\mathrm{torr}$ થશે ?
    View Solution
  • 4
    નીચેનામાંથી કયુ $0.06 \, {M}$ જલીય દ્રાવણમાં સૌથી નીચુ ઠારબિંદુ ધરાવે છે?
    View Solution
  • 5
    જ્યારે'$x^{\prime} \times 10^{-2} \mathrm{~mL}$ મિથેનોલ (મોલર દળ=32 $\mathrm{g}$; ઘનતા $=0.792 \mathrm{~g} / \mathrm{cm}^3$ ) ને $100 \mathrm{~mL}$ પાણીમાં (ઘનતા $=1 \mathrm{~g} / \mathrm{cm}^3$ ), ઉમેરવામાં આવે છે ત્યારે નીચે મુજબ નો ડાયાગ્રામ પ્રાપ્ત થાય છે.

    $(Image)$

    $x=$.. . . . . .(નજીક નો પૂર્ણાક)

    [આપેલ : $273.15 \mathrm{~K}$ પર પાણીનો મોલલ ઠારણ બિંદુ અવનયન અયળાંક $1.86 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}$ છે]

    View Solution
  • 6
    જ્યારે મીઠાને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે.....
    View Solution
  • 7
    નીચેનામાંથી ક્યો આલેખ $A$ અને $B$ ના આદર્શ દ્રાવણની વર્તણૂક દર્શાવતો નથી ?
    View Solution
  • 8
    કયો દ્રાવણ એ સૌથી ઓછું બાષ્પ દબાણ ધરાવે છે?
    View Solution
  • 9
    $1.25\,g $ વિદ્યુત અવિભાજ્ય અને $ 20\,g $ પાણીમાંથી બનતા દ્રાવણનું ઠારણબિંદુ $ 271.9\, K$ ,  છે, તો દ્રાવ્યનું મોલર દળ કેટલું થશે?
    View Solution
  • 10
    કયું ન્યૂનતમ ઠારણબિંદુ ધરાવે છે?
    View Solution