જો સુગર કેનનું $ 6.84\%  $ (વજન/કદ) દ્રાવણએ (અ.ભા $ 342$) એ થાયોકાર્બેમાઈડનું $1.52\% $ (વજન/કદ) દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે, તો થાયોકાર્બેમાઈડનો અણુભાર કેટલો થાય?
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમાન તાપમાનમાં ગ્લુકોઝના $0.010 \,M$ દ્રાવણ સાથે $N{a_2}S{O_4}$નું $0.004\, M$ દ્રાવણ સમઅભિસારી છે. $N{a_2}S{O_4}$ ના વિયોજનનો સ્પષ્ટ અંશ  ..... $\%$ છે
    View Solution
  • 2
    જો પ્રવાહી નેપ્થેલિન $(C_{10}H_8)$ માં દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ હોય તો દ્રાવણની મોલાલિટી .............. $\mathrm{m}$ થશે.
    View Solution
  • 3
    $298\, K$ પર જો $250\, cm ^{3}$ ધરાવતા જલીય દ્રાવણનો, સમઅભિસારી હોય તો તે અન્ય જલીય દ્રાવણના એક લિટર સાથે $1.65\, g$ પ્રોટીન $B ,$ પર હોય છે.$A$ અને $B$ના આણ્વિય દળનો ગુણોતર ..........$\times 10^{-2}$ (નજીકના અંક સુધી)

     

    View Solution
  • 4
    $120\, g$ સંયોજન (અણુભાર $60$) ને $1000\, g$ પાણીમાં દ્રાવ્ય કરતા $1.12\, g/mL$. ઘનતા ધરાવતું દ્રાવણ આપે છે. તો દ્રાવણની મોલારિટી ............ $\mathrm{M}$ માં જણાવો. 
    View Solution
  • 5
    $CaCO_3$ નું $1000$ ગ્રામ જલીય દ્રાવણ $10$ ગ્રામ કેલ્શિયમ કાર્બેનેટ ધરાવે છે તો દ્રાવણની સાંદ્રતા ......... $ppm$ થાય.
    View Solution
  • 6
    $25\,^oC $ સે. એ $CCl_4$ નું બાષ્પ દબાણ $143\,\,mm\,Hg$.  $0.5\,gm$  $100\,ml$ $CCl_4$ માં અબાષ્પશીલ દ્રાવ્યને (અ.ભા. $65$ ) દ્રાવ્ય કરવામાં આવે છે તો દ્રાવણનું બાષ્પદબાણ કેટલા ........... $\mathrm{mm}$ હશે? ( $CCl_4$ ની ઘનતા $= 1.58 \,\,gm/cm^3$)
    View Solution
  • 7
    બેન્ઝિનનું ઠારબિંદુ અવનયન અચળાંક $\left( K _{ f }\right)$  $5.12\, K\, kg\, mol ^{-1}$ છે.બેન્ઝિનમાં રહેલા એક વિદ્યુત-વિભાજ્ય દ્રાવ્ય ધરાવતા $0.078\, m$ મોલાલિટીના દ્રાવણ માટે ઠારબિંદુ અવનયન ........$\,K$

    (બે દશાંશ સુધી પૂર્ણાંકમાં મૂકી શકાય)

    View Solution
  • 8
    જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ $10$  મિમી $ Hg $ જેટલું ઘટે છે. દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ $ 0.2$  છે. જો બાષ્પ બાષ્પ દબાણમાં $20 $ મિમી $ Hg$  જેટલો ઘટાડો કરવામાં આવે તો દ્રાવકના મોલ અંશ કેટલા થશે?
    View Solution
  • 9
    $A$ અને $B$ ના દ્વિઅંગી દ્રાવણમાં શુદ્ધ $A$ નું બાષ્પદબાણ શુદ્ધ $B$ ના બાષ્પદબાણ કરતા ઓછુ છે. જો $A$ નો પ્રવાહી દ્રાવણમાં મોલ-અંશ $X_A$ અને બાષ્પ અવસ્થામાં મોલ-અંશ $Y_A$ હોય, તો ..........
    View Solution
  • 10
    $KCl$ ના દ્રાવણથી સુગરના દ્રાવણ માટે કોઇ અણુ સંખ્યક ગુણધર્મનું મૂલ્યનો ગુણોત્તર ....... ગણો થાય.
    View Solution