$120\, g$ સંયોજન (અણુભાર $60$) ને $1000\, g$ પાણીમાં દ્રાવ્ય કરતા $1.12\, g/mL$. ઘનતા ધરાવતું દ્રાવણ આપે છે. તો દ્રાવણની મોલારિટી ............ $\mathrm{M}$ માં જણાવો. 
  • A$1$
  • B$2$
  • C$2.50$
  • D$4$
JEE MAIN 2014, Diffcult
Download our app for free and get startedPlay store
b
Given

mass of solute \((w)\,=\,120\,g\)

mass of solvent \((w)\,=\,1000\,g\)

Mol. mass of solute \(=60\,g\)

density of solution \(=\,1.12\,g/ml\)

From the given data,

Mass of solution \(=\,1000+120=1120\,g\)

\(d=\frac {Mol.mass}{V}\) or \(V=\frac {Mol.mass}{d}\)

Volume of solution \(V\,=\,\frac {1120}{1.12}\,=\,1000\,ml\) or

\(=\,1\,litre\)

Now molarity \((M)\) \(=\,\frac {W}{Mol.\,mass\times V(lit)}\) \(=\,\frac {120}{60\times 1}\) \(=\,2\,M\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $500 $ ગ્રામ પાણીમાં કેટલા ગ્રામ યુરિયા ઓગાળવાથી ઠારબિંદુમાં થતો ઘટાડો $0.186^o$ સે થશે ? (જ્યાં $K_f$ $= 1.86^o$  સે કિગ્રા મોલ$^{-1}$)
    View Solution
  • 2
    નીચેનામાંથી કોનું $0.1\,M $ જલીય દ્રાવણ સૌથી નીચું ઠારણબિંદુ ધરાવે છે?
    View Solution
  • 3
    $373\, K$ તાપમાને એક જલીય દ્રાવણન બાષ્પદબાણ $0.925\,atm$ હોય, તો દ્રાવ્યના મોલ-અંશ કેટલા થશે ?
    View Solution
  • 4
    $1\% \,\,Ca(NO_3)_2$ ના દ્રાવણનું ઠારબિંદુ ......
    View Solution
  • 5
    $25^{\circ} C$ પર ધન $A$ ના નિશ્ચિત જથ્થા (માત્રા) ને $100\, g$ પાણીમાં ઓગાળીને મંદ દ્રાવણ બનાવવામાં આવે છે, દ્રાવણનું બાષ્પદબાણ એ શુદ્ધ પાણી કરતા અડધું (one-half) ધટે છે. શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $23.76 \,mm\,Hg$ છે. તો ઉમેરેલા દ્રાવ્ય $A$ ના મોલની સંખ્યા $.....$ છે. ( નજીકનો પૂર્ણાંક )
    View Solution
  • 6
    જો $O _2$ વાયુને $303\, K$ પર પાણીમાંથી પસાર કરવામાં આવે, તો $1$ લિટર પાણીમાં ઓગળેલા $O _2$ વાયુના $milli\, moles$ ની સંખ્યા $.....$ છે. (નજીકનો પૂર્ણાંક )

    (આપેલ છે : હેન્રીના નિયમનો અચળાંક $O _2$ વાયુ માટે $303\, K$ તાપમાને $46.82\, k\, bar$ અને $O _2$ નું આંશિક દબાણ $=0.920 \, bar )$

    View Solution
  • 7
    $H_2SO_4$ ના જલીય દ્રાવણમાં $H_2SO_4$ ના મોલ-અંશ $0.1$ હોય, તો દ્રાવણની મોલાલિટી ........... $\mathrm{m}$ થશે.
    View Solution
  • 8
    એક દ્રાવણનું $327^o$ સે તાપમાને અને $C$  સાંદ્રતાએ અભિસરણ દબાણ $P$ છે. તે જ દ્રાવણનું $427^o$  સે તાપમાને અને $C/2 $ સાંદ્રતાએ અભિસરણ દબાણ બે બાર છે, તો $P = ......$  બાર.
    View Solution
  • 9
    $1000\,g$ પાણીમાં $68.5\,g$ સુક્રોઝ (molar mass $= 342\, g/mol$) ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવ્યુ છે. તો બનતા દ્રાવણનું ઠારબિંદુ ........ $^oC$.

    (પાણી માટે $K_f= 1.86\, K\, kg\, mol^{-1}$)

    View Solution
  • 10
    આપેલ જલીય દ્રાવણનું ઠારબિંદુ $-0.186^o$ સે છે. જો દ્રાવકના મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંક અનુક્રમે $ 0.512$  અને $1.86 $ હોય, તો ઉત્કલનબિંદુમાં .......... $^oC$ વધારો થાય.
    View Solution