જો ઉપરોકત પ્રશ્નમાંના પ્રવાહી લઇને $A$ ના મોલ-અંશ $0.8$ ધરાવતુ દ્રાવણ બનાવીએ તો $A$ ના બાષ્પસ્થિતિમાં મોલ-અંશ શુ થશે ?
  • A$0.8$
  • B$0.7$
  • C$0.4$
  • D$0.3$
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $HF$ ના $1.00\, m$ જલીય દ્રાવણનુ ઠારબિંદુ $-1.91\,^oC$ માલૂમ પડે છે. પાણી માટે ઠારબિંદુ અવનયન આચળાંક $K_f , 1.86\, K\, kg \,mol^{-1}$ છે. તો આ સાંદ્રતાએ $HF$ નુ ............... ટકવાર વિયોજન  થશે
    View Solution
  • 2
    બાષ્પદબાણમાં $75\%$ નો ઘટાડો કરવા $114\,g$ ઓક્ટેનમાં દ્રાવ્ય કરવા પડતા અબાષ્પશીલ, વિધુતઅવિભાજ્ય દ્રાવ્ય (મોલર દળ  $= 50\,g\,mol^{- 1})$ નુ દળ ........... $\mathrm{g}$ જણાવો.
    View Solution
  • 3
    $STP$ એ $0.3000\,m^3$ પાણીમાં $0.0100$  ગ્રામ યુરિયા $[NH_2)_2CO]$ ઉમેરવામાં આવે તો દ્રાવણ માં યુરિયાની મોલાલીટી કેટલી થાય ?
    View Solution
  • 4
    જો પાણીનું ઉત્કલન બિંદુ $100\,^{\circ} C$ છે. પાણીનું ઉત્કલન બિંદુ અંદાજીત $1 \,^{\circ} C.\left( K _{ b }\right)_{ H_2O }=0.52\, K.\, kg / mole$ વધારવા માટે $500\, g$ પાણીમાં કેટલા ગ્રામ $NaCl$ ઉમેરવામાં આવે છે?
    View Solution
  • 5
    $1\,L$ પાણીમાં આશરે $100\, mL$ એસિટોન ઉમેરવામાં આવે તો દ્રાવણમાં પાણીનું બાષ્પદબાણ............
    View Solution
  • 6
    બે પ્રવાહી $ A$ અને $B$, આદર્શ દ્રાવણ બનાવે છેે. જયારે તે બંને $1 : 1$  મોલના પ્રમાણમાં મિશ્ર થાય ત્યારે બનતા દ્રાવણનું $300 K $ તાપમાને બાષ્પદબાણ $ 400 $ મિમિ છે. અને $ 1 : 2 $ મોલના પ્રમાણમાં મિશ્ર થાય ત્યારે બનતા દ્રાવણનું તે જ તાપમાને બાષ્પદબાણ $350$  મિમિ છે તો શુધ્ધ પ્રવાહી $ x$  અને $y$ ના બાષ્પદબાણ અનક્રમે ………થાય.
    View Solution
  • 7
    $2\,g$ "$X$" ને $1\,mole\,water$ માં ઉમેરીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવ્યું દ્રાવણ મા "$X$" નું દળ ટકાવાર $...........\%$
    View Solution
  • 8
    એસિટિક એસિડ નું પાણીમાં વિયોજન ધ્યાનમાં લઈએ તો, તો તેનો વિયોજન અચળાંક $6.25 \times 10^{-5}$ છે. જો $5 \mathrm{~mL}$ એસિટિક એસિડને $1 litre$ પાણીમાં ઓગાળવામાં આવે તો, દ્રાવણ $-x \times 10^{-2}{ }^{\circ} \mathrm{C}$ પર ઠરે છે. આપેલ શુધ્ધ પાણી $0^{\circ} \mathrm{C}$ પર ઠરે છે. $X=$ ..................... (નજીક નો પૂર્ણાક)

    આપેલ : $\left(\mathrm{K}_{\mathrm{r}}\right)_{\text {water }}=1.86 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}$.

    એસિટિક એસિડની ઘનતા $1.2 \mathrm{~g} \mathrm{moL}^{-1}$.

    પાણી નું મોલર દળ $=18 \mathrm{~g} \mathrm{~mol}^{-1}$.

    એસિટિક એસિડ નું મોલર દળ = $60 \mathrm{~g} \mathrm{~mol}^{-1}$, પાણીની ધનતા=1 $\mathrm{g} \mathrm{cm}^{-3}$

    એસિટિક એસિડ $\mathrm{CH}_3 \mathrm{COOH} \rightleftharpoons \mathrm{CH}_3 \mathrm{COO}^{\ominus}+\mathrm{H}^{\oplus}$ તરીકે વિયોજિત થાય છે.

    View Solution
  • 9
    મોલલ દ્રાવણ એ છે કે જેમાં દ્રાવણનો એક મોલ $.....$ હોય છે.
    View Solution
  • 10
    પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $0.51$  છે. $0.1 $ મોલલ જલીય $NaCl$ દ્રાવણનું ઉત્કલન બિંદુ આશરે ......... $^oC$.
    View Solution