જો વાયુ ધરાવતું બંધ પાત્ર ગતિમાં હોય અને અચાનક અટકાવવામાં આવે ત્યારે વાયુના પરમાણુઓની યાદચ્છિક ગતિ .......
  • A
    વધશે
  • B
    ધીમી થશે
  • C
    અસર નહિ થાય
  • D
    શૂન્ય થશે
Easy
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વાયુની $rms$ ઝડપ એ
    View Solution
  • 2
    બે મોલ હિલિયમ વાયુને ત્રણ મોલ હાઈડ્રોજન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણની અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા  ....... $J/mol\, K$ થશે. $(R = 8.3\, J/mol\, K)$
    View Solution
  • 3
    $44.8$ લીટર જેટલું અચળ ક્દ ધરાવતાં નળાકારમાં પ્રમાણિત તાપમાને અને દબાણે વાયુ ભરવામાં આવેલ છે. નળાકારમાં વાયુનું તાપમાન $20.0^{\circ} C$ જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માઊર્જા .............. $J$ થશે.( વાયુ નિયતાંક $R =8.3 \,JK ^{-1}- mol ^{-1}$ લો.)
    View Solution
  • 4
    દ્વિપરમાણ્વિક વાયુના રેખીય ગતિના મુકતતાના અંશો કેટલા હોય?
    View Solution
  • 5
    વાયુ તંત્રની વિશિષ્ટ ઉષ્માઓ માટે ખોટું નિવેદન પસંદ કરો.
    View Solution
  • 6
    આપેલા તાપમાને $H_2$ અને $O_2$ ની સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 7
    $T =300 \,K$ તાપમાને રહેલા બે મોલ એક પરમાણ્વિક આદર્શવાયુની આંતરિક ઊર્જા ............. $J$ થશે. ( $R =8.31 \,J / mol.K$ આપેલ છે.)
    View Solution
  • 8
    $T$ તાપમાને એક વાયુમિશ્રણ એ $3$ મોલ ઑકિસજન અને $5$ મોલ આર્ગન ધરાવે છે. સ્થાનાંતરીય અને ભ્રમણીય મોડને ધ્યાનમાં લેતા આ તંત્રની કુલ આંતરિક ઊર્જા કેટલી થશે?
    View Solution
  • 9
    વાયુના તાપમાન એ .........નું માપન છે.
    View Solution
  • 10
    ત્રિપરમાણ્યિ વાયુના મુકતાતાના અંશો $6.$ છે.વાયુ ને ઉષ્મા આપતા તે અચળ દબાણે વિસ્તરણ થાય છે.ઉષ્માનું $25\, J$ કાર્યમાં રૂપાંતર થાઇ છે.તો આપેલ ઉષ્મા ..... $J$
    View Solution