$44.8$ લીટર જેટલું અચળ ક્દ ધરાવતાં નળાકારમાં પ્રમાણિત તાપમાને અને દબાણે વાયુ ભરવામાં આવેલ છે. નળાકારમાં વાયુનું તાપમાન $20.0^{\circ} C$ જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માઊર્જા .............. $J$ થશે.( વાયુ નિયતાંક $R =8.3 \,JK ^{-1}- mol ^{-1}$ લો.)
A$249$
B$415$
C$498$
D$830$
JEE MAIN 2022, Medium
Download our app for free and get started
c No of moles \(=\frac{44.8}{22.4}=2\)
Gas is mono atomic so \(C _{ V }=\frac{3}{2} R\)
\(\Delta Q = nC _{ v } \Delta T\)
\(=2 \times \frac{3}{2} R (20)\)
\(=60 R\)
\(=60 \times 8.3\)
\(=498 \,J\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1$ બાર દબાણ ધરાવતા આદર્શ વાયુનું કદ $30 \,m ^{3}$ થી $10\, m ^{3}$ કરતા તેનું તાપમાન $320\, K$ થી $280\, K$ ઘટે છે, તો તેનું અંતિમ દબાણ (બાર માં) કેટલું હશે?
એક આદર્શ વાયુ માટે અણુના મુક્તતાના અંશો $5\,$ છે. તો તેના માટે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા $(C_p)$ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા $(C_v)$ નો ગુણોત્તર કેટલો મળે?