$44.8$ લીટર જેટલું અચળ ક્દ ધરાવતાં નળાકારમાં પ્રમાણિત તાપમાને અને દબાણે વાયુ ભરવામાં આવેલ છે. નળાકારમાં વાયુનું તાપમાન $20.0^{\circ} C$ જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માઊર્જા .............. $J$ થશે.( વાયુ નિયતાંક $R =8.3 \,JK ^{-1}- mol ^{-1}$ લો.)
  • A$249$
  • B$415$
  • C$498$
  • D$830$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
c
No of moles \(=\frac{44.8}{22.4}=2\)

Gas is mono atomic so \(C _{ V }=\frac{3}{2} R\)

\(\Delta Q = nC _{ v } \Delta T\)

\(=2 \times \frac{3}{2} R (20)\)

\(=60 R\)

\(=60 \times 8.3\)

\(=498 \,J\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે પાત્ર $A$ અને $B$ માં આણ્વિય વાયુ સમાન તાપમાને ભરેલો છે. આ પરમાણુઓનું દળ $m_A$ અને $m_B$ હોય ત્યારે વેગમાન $p_A$ અને $p_B$ વચ્ચેનો સંબંધ શું થશે?
    View Solution
  • 2
    ઓક્સિજન વાયુના નમૂનાનું $2$ વાતાવરણ દબાણે $500\, cc$ કદનું સંકોચન થઈને $400 \,cc$ થાય છે. જો તાપમાન અચળ રાખીએ તો કેટલું ..... $atm$ દબાણ જરૂરી છે?
    View Solution
  • 3
    $300 \,K$ તાપમાને ઓક્સિજનની $rms$ અને સરેરાશ વેગનો ગુણોતર શોધો.ઓક્સિજનનો અણુભાર $32 \,g / mol$ છે. $(\left. R =8.3 \,J K ^{-1} mol ^{-1}\right)$
    View Solution
  • 4
    એક ફુગ્ગામાં $500$$m^3$ હિલિયમ વાયુ $27°C$ અને $1$ વાતાવરણ દબાણે ભરેલ છે. તો $3°C$ તાપમાને અને $0.5$ વાતાવરણ દબાણે હિલિયમનું કદ ...... $m^3$ ?
    View Solution
  • 5
    દ્વિ-પરમાણ્યિ વાયુના અણુની $rms$ ઝડપ $V$ છે,તાપમાન બમણું કરતાં અણુ બે પરમાણુમાં વિભાજીત થાય છે.તો પરમાણુની $rms$ ઝડપ કેટલી થાય?
    View Solution
  • 6
    જો $V_H, V_N$ અને $V_O$ એ આપેલા તાપમાને અનુક્રમે હાઈડ્રોજન, નાઈટ્રોજન અને ઓક્સિજન પરમાણુનો $rms$ વેગ દર્શાવે ત્યારે......
    View Solution
  • 7
    આપેલ તાપમાને બધા જ વાયુના આણુઓ માટે નીચેના પેકી કઈ ભૌતિક રાશિ સમાન મળે?
    View Solution
  • 8
    $1$ બાર દબાણ ધરાવતા આદર્શ વાયુનું કદ $30 \,m ^{3}$ થી $10\, m ^{3}$ કરતા તેનું તાપમાન $320\, K$ થી $280\, K$ ઘટે છે, તો તેનું અંતિમ દબાણ (બાર માં) કેટલું હશે?
    View Solution
  • 9
    એક આદર્શ વાયુ માટે અણુના મુક્તતાના અંશો $5\,$ છે. તો તેના માટે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા $(C_p)$ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા $(C_v)$ નો ગુણોત્તર કેટલો મળે?
    View Solution
  • 10
    જો પાત્રને $H_2$ અને $O_2$ ના મિશ્રણથી ભરવામાં આવે ત્યારે .....
    View Solution